Showing posts with label Motivational. Show all posts
Showing posts with label Motivational. Show all posts

गणित का सूत्र'

एक राजा ने बहुत ही सुंदर ''महल'' बनावाया और महल के मुख्य द्वार पर एक ''गणित का सूत्र'' लिखवाया और एक घोषणा की कि इस सूत्र से यह 'द्वार खुल जाएगा और जो भी इस ''सूत्र'' को ''हल'' कर के ''द्वार'' खोलेगा में उसे अपना उत्तराधीकारी घोषित कर दूंगा।

राज्य के बड़े बड़े गणितज्ञ आये और सूत्र देखकर लोट गए, किसी को कुछ समझ नहीं आया। आख़री दिन आ चुका था उस दिन 3 लोग आये और कहने लगे हम इस सूत्र को हल कर देंगे। उसमे 2 तो दूसरे राज्य के बड़े गणितज्ञ अपने साथ बहुत से पुराने गणित के सूत्रो की पुस्तकों सहित आये। लेकिन एक व्यक्ति जो ''साधक'' की तरह नजर आ रहा था सीधा साधा कुछ भी साथ नहीं लाया था। उसने कहा मै यहां बैठा हूँ पहले इन्हें मौक़ा दिया जाए। दोनों गहराई से सूत्र हल करने में लग गए लेकिन द्वार नहीं खोल पाये और अपनी हार मान ली।

अंत में उस साधक को बुलाया गया और कहा कि आपका सूत्र हल करिये समय शुरू हो चुका है। साधक ने आँख खोली और सहज मुस्कान के साथ 'द्वार' की ओर गया। साधक ने धीरे से द्वार को धकेला और यह क्या? द्वार खुल गया, राजा ने साधक से पूछा - आप ने ऐसा क्या किया?

साधक ने बताया जब में 'ध्यान' में बैठा तो सबसे पहले अंतर्मन से आवाज आई, कि पहले ये जाँच तो कर ले कि सूत्र है भी या नहीं। इसके बाद इसे हल ''करने की सोचना'' और मैंने वही किया! कई बार जिंदगी में कोई ''समस्या'' होती ही नहीं और हम ''विचारो'' में उसे बड़ा बना लेते है।

make a difference in our lives.

One day all the disciples went to their master' and said, "Master, Master, we all are going on a pilgrimage.
Master: Why you want to go on a pilgrimage trip?
Disciples: So that we can improve our devotion.
Master: OK. Then do me a favour. Please take this karela (bitter gourd) along with you and wherever you go and whichever temple you visit, place it in the alter of the Deity, take the blessings and bring it back.
So, not only the disciples but the Karela also went on pilgrimage, temple to temple.
And finally when they came back, the Master said, "cook that karela and serve it to me."
The disciples cooked it and served it to the master.
After having the first bite, the master said,
"Surprising"!!!!!
Disciples: What's so surprising?
Master: Even after the pilgrimage the karela is still bitter.
How come???'
Disciples: But that's the very nature of the Karela, Master.
Master: That's what I am saying. Unless you change your nature, pilgrimage will not make any difference.
So, you & I, if we do not change ourselves no teacher or guru can make a difference in our lives.
If you think positively,
Sound becomes music,
Movement become dance,
Smile becomes laughter,
Mind becomes meditative
&
Life becomes a celebration...☝☺🌸

Knowledge is important


ઋણ ઉતારવા માટે..

વનવાસ દરમિયાંન માતા સીતા ને પાણી ની તરસ લાગે છે, ત્યારે ભગવાન રામ કુદરત ને કહે છે, કે
આસપાસ માં ક્યાંય પાણી હોય તો ત્યાં સુધી જવાનો રસ્તો સુઝાડો ત્યારે એક મોર રામજી પાસે આવે છે અને કહે છે કે અહીં થી થોડેક દૂર એક જળાશય છે હું તમને ત્યાં સુધી લઈ જાઉં પણ ભુલા પડી જવાનો સંભવ રહે ખરો રામજી કહે છે કે કેમ?

 ત્યારે મોર કહે છે કે હું ઊંડી ને જાવ છું ને તમે મારી પાછળ ચાલતા આવો હું ઉડતા ઉડતા મારુ એક એક પીછું વેરતો જઈશ તમે એ પીંછા ના સથવારે તમે જળાશય સુધી પહોંચી જશો.

     આ વાત આપણે સહુ જાણીએ છીએ કે મોર તેના પીચ્છા ખરવા ની પણ એક ઋતુ હોય છે મોર જો તેની ઋતુ સિવાય પીચ્છા ખેરવે તો તેનું મૃત્યુ થાય છે  મૃત્યુ નીપજે છે અને મોર તેમના અંતિમ શ્વાસ લેતા લેતા રામજી ને એટલુંજ કહે છે કે જે આખા જગત ની તરસ છીપાવે  છે તેની તરસ છીપાવવા નું સદભાગ્ય ( સૌભાગ્ય ) મને આજે મળ્યું એના થી વિશેષ તો મારે શું જોઈએ ?

  ત્યારે ભગવાન શ્રી રામ  મોર ને કહે છે કે તે જે પીચ્છા વેરેલા તે પીચ્છા નું ઋણ હું આવતા જન્મ માં ચકવી ને મારા માથા ઉપર ચડાવીસ બાદ  ત્યાર પછીના બીજા જન્મ માં ભગવાન ક્રિષ્ન  અવતાર માં ભગવાને  મોર પિચ્છ માથા ઉપર ધારણ કરી મોર નું ઋણ ઉતાર્યું છે,

    જો ભગવાન ને ઋણ ઉતારવા માટે બીજો જન્મ લેવો પડતો હોય તો આપણે તો કેટલા જન્મ શુધી કોઈ ના ઋણી હસું ને ક્યારે કોના કોના ઋણ પુરા કરશું તેની ખબર નથી. 🙏🏻

પરિશ્રમ અને સંઘર્ષ...

એકવાર ઘરનાં મુખ્ય વ્યકિતએ બધાને બોલાવી ખખડાવ્યા કે

"અહી અભરાઇ પર ચકલીનું બચ્ચુ કાલ સાંજ સુધી મે જીવતુ જોયુ અને આજે મરેલુ છે. કેમ ? "

બધા વિચારમાં પડી ગયા. કોઇએ એવુ કાંઇ કર્યું નહોતું .

છેવટે રહસ્ય બહાર આવ્યું.

દીદીએ કહયું કે બચ્ચુ ઇંડામાંથી બહાર નીકળવા પાંખો હલાવી કોશિશ કરતું હતું. મે ઇંડુ તોડી બહાર કાઢયું.

તો આ જ તેનાં મોતનું કારણ ....!

બચ્ચાને પાંખો ફફડાવવા દેવુ પડે, જેથી તેના શરીરમાંથી પ્રવાહી ઝરે અને તે હલકુ થાય અને પાંખો મજબુતાઇ પકડશે અને કોચલામાંથી બહાર નીકળી તે ઊડી શકશે. તમે મદદ કરી એટલે પાંખો ફફડાવ્યા વગરનું અપરીપકવ બચ્ચુ બહાર આવ્યુ ને મરી ગયું.

ઊડી શકવા પાંખો મજબૂત અને શરીર હલકુ અનિવાયઁ છે. 

કઇંક આવુ જ આપણા સૌનુ છે.

મોટે ભાગે માબાપ સંતાનોને સંઘર્ષથી દૂર રાખતા હોય છે.

સંતાનોને દરેક માબાપ બે વસ્તુ ભેટ આપે.

પરિશ્રમ અને સંઘર્ષ.

પાંખો ફફડાવવાની તક આપો.

આજે આપણે એવુ વિચારીએ કે આપણાં સંતાનને સહેજ પણ તકલીફ ન પડવી જોઇએ. યાદ રાખજો, આ વિચાર સંતાન માટે નુકશાનકારક છે .

સંતાન પછી કયાંથી શેકેલો પાપડ પણ ભાંગે !

 સુવિધાથી જ જો શિક્ષણ પ્રાપ્ત થતું હોત તો ઋષિમુની ઓ ના આશ્રમ જંગલમાં નહિ પરંતુ રાજાઓના મહેલમાં હોત...!!!!!

મીરેકલ ઓફ થોટ્સ-નો સારાંશ ..

@ નિરાશાની વાતો કરતી વ્યક્તિ 
     પાસે વધુ વખત ઉભા રહેવું નહિ.

@ તબિયત  ગમે તેટલી ખરાબ  હોય પણ કોઇ પૂછે તો-
પહેલાં કરતાં  ઘણું સારું  છે - તેમ જ કહેવું

@ પાણી પણ લિજ્જતથી પીવું
     જાણે શરબત પીતા હોઇએ

@ ભૂતકાળ ની ભવ્યતાની વાતો
     કોઇને સંભળાવવી  નહિ

@ કોઇ ગપ્પા  મારતો હોય તો તેને ઉતારી પાડવો કે ટોકવો નહિ.
પણ - મારી સમજણ કંઇક જુદી છે
- તેમ કહેવું

@ શરીરની અંદર પ્રચંડ માનસિક શક્તિઓ રહેલી છે જે રોગો
ઉપર ઝડપથી કાબૂ મેળવી લે છે તેને વિકસવાની  તક આપવી

@ મોડી રાત સુધી કારણ વગર
     ગપ્પાં મારવાથી માનસિક તથા
     આથિઁક દરીદ્રતા આવેછે.

@ મારું નસીબ હવે જોરદાર
    થવાનું છે- તે આશા હંમેશાં
    જીવંત રાખવી

@ હા કે ના થી પતી શકે તેના
     લાંબા  જવાબ ટાળવા

@ સંબંધો કામમાં આવશે
    તેવો ભરોસો રાખવો નહિ

@ દરેક વ્યક્તિના વખાણ કરવાની
     કોઇપણ તક જતી કરવી નહિં

@ કોઇનું પાણી પીવાનું થાય તો-
     તમારા ઘરનું પાણી  બહુ મીઠું છે-
     તેમ આભારવશ  બોલવું

@  દરેકને અંગત સમજીને
     વ્યવહાર  કરવા નહી

@ નુકશાન સહન કરવાની તથા
    પોતાનાને ખોવાની હંમેશા
   માનસિક  તૈયારી સાથે જીવો

(મીરેકલ ઓફ થોટ્સ-નો સારાંશ)

કર્મ નો સિદ્ધાંત


આંખ એ ઝાડ પર ફળ દેખ્યું..
લાલસા જાગી..
આંખ તો ફળ તોડી ન શકે તો પગ ગયા ફળ તોડવા..
પગ તો ફળ તોડી ન શકે એટલે હાથ એ ફળ તોડ્યું અને મ્હો એ તેને ખાધું..

આમ,
જેને દેખ્યું એ ગયું નહિ,જે ગયો એને તોડ્યું નહિ અને જેને તોડ્યું એને ખાધું નહિ,જેને ખાધું એને રાખ્યું નહિ,. ફળ તો ગયું પેટમાં..

હવે જ્યારે માળી એ દેખ્યું તો દંડા પડ્યા પીઠ માં..
પીઠ કહે,હાય..મારો શું વાંક?
પણ જ્યારે દંડા પડ્યા પીઠ માં તો આંસુ આવ્યા આંખ માં..

કારણકે ફળ તો પહેલા આંખ એ જ જોયું હતું ને..

આ_છે_કર્મ_નો_સિદ્ધાંત..

સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે...

બાપ અને દીકરો - હ્રદય સ્પર્શી લધુકથા

એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ

કે- ી ચાલે છે ? એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ જ સરસ અને કદાચ યુનિવર્સિટ- ીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં.

બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ખરા ?’

બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો.

રોજ કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે ઊભો રહી હોન્ડા-સ્પ- ર્ટસ-કારને બે ક્ષણ જોઈ લેતો.

ધારણા પ્રમાણે જ એની પરીક્ષા ખૂબ જ સરસ રહી. યુનિવર્સિટ- ીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કૉલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો. પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી.

પછી એ ઘરે જવા નીકળ્યો. જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા. પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પૉર્ટસ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો એ ઘરે પહોંચ્યો. કમ્પાઉન્ડન- ો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો. કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો. દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો. એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો. અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધિન્ના- કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટાળેલું- એક નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા, આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ !’ એટલું કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા.

પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ ખોલ્યું. જોયું તો એમાં પાકા પૂઠાંવાળું- સોનેરી અક્ષરોથી લખાયેલું બાઈબલ હતું. બાઈબલ બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો.

એને અત્યંત ગુસ્સો આવ્યો. બાઈબલ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એક જ માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડોહાડ કોરી ખાતી હતી. એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી વખત પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો. ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો. એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય પિતાજી, સ્પૉર્ટસ કારને બદલે બાઈબલ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું. પણ મારે સ્પૉર્ટસકા- ર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ. એ જ… પ્રણામ. કોઈને કંઈ પણ કહ્યા વિના એ જતો રહ્યો.

વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને એ અતિશ્રીમંત- બની ગયો.

સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન પણ કરી લીધાં. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા. પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો.

પરં- ુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ.

વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો. સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એણે ‘હેલો !’ કહ્યું. પણ એને નિરાશા સાંપડી. સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો.
નોકરે કહ્યું કે : ‘શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે કરી શકાય ? પણ મરતાં સુધી તમને યાદ કરીને રડતા હતા.

એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા. એટલે તમે આવી જાવ !’ પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો. પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએ એના હૈયાને વલોવી નાખ્યું. પણ હવે શું થાય ? પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું.

ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો. પછી પોતાના રૂમમાં આવ્યો.

એની બધી જ વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા બાઈબલ પર પડી, આ એ જ બાઈબલ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું. એણે બાઈબલ હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું:

‘હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે. એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો- વારસો પણ આપી શકું એવું કરજે.’
એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો બાઈબલના શબ્દો જેટલા જ મહાન લાગ્યા.

એ શબ્દોને ચૂમવા એણે બાઈબલને હોઠે લગાડ્યું. એ જ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પૉર્ટસ-ક- રની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના પર તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની….!

કં- કેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો.

Perfection is a Habit, not an Attitude

American Computer Giant IBM decided to have some parts manufactured in Japan on a trial basis.

In the contract while writing specifications, they had set the standard that they will accept only three defective pieces per 10,000 pieces. Otherwise the whole consignment of 10000 parts would be rejected.

When the first consignment  came from Japan to IBM there was a letter accompanying it.

"We, the  Japanese people, had a hard time in understanding American business contract & practices. However, the three defective parts per 10,000 pieces have been separately manufactured at our end to meet the specifications of contract.

Those three have been included in the consignment in a separate package mentioning - *Defective pieces as required; not for use.* Hope this meets your requirement."

*Perfection is a Habit, not an Attitude!!*

अमीर दिल का होना..

_*🙏👇गज़ब का संदेश 👇🙏*_

_*दुनिया के सबसे धनवान व्यक्ति बिल गेट्स से किसी ने पूछा - 'क्या इस धरती पर आपसे भी अमीर कोई है ?*_

_*बिल गेट्स ने जवाब दिया - हां, एक व्यक्ति इस दुनिया में मुझसे भी अमीर है।*_

_*कौन ---!!!!!*_

_*बिल गेट्स ने बताया:*_
_*एक समय मे जब मेरी प्रसिद्धि और अमीरी के दिन नहीं थे, मैं न्यूयॉर्क एयरपोर्ट पर था.. वहां सुबह सुबह अखबार देख कर, मैंने एक अखबार खरीदना चाहा,पर मेरे पास खुदरा पैसे नहीं थे.. सो, मैंने अखबार लेने का विचार त्याग कर उसे वापस रख दिया.. अखबार बेचने वाले लड़के ने मुझे देखा, तो मैंने खुदरा पैसे/सिक्के न होने की बात कही.. लड़के ने अखबार देते हुए कहा - यह मैं आपको मुफ्त में देता हूँ..*_

_*बात आई-गई हो गई.. कोई तीन माह बाद संयोगवश उसी एयरपोर्ट पर मैं फिर उतरा और अखबार के लिए फिर मेरे पास सिक्के नहीं थे।उस लड़के ने मुझे फिर से अखबार दिया, तो मैंने मना कर दिया। मैं ये नहीं ले सकता.. उस लड़के ने कहा, आप इसे ले सकते हैं, मैं इसे अपने प्रॉफिट के हिस्से से दे रहा हूँ.. मुझे नुकसान नहीं होगा। मैंने अखबार ले लिया......*_

_*19 साल बाद अपने प्रसिद्ध हो जाने के बाद एक दिन मुझे उस लड़के की याद आयी और मैंने उसे ढूंढना शुरू किया। कोई डेढ़ महीने खोजने के बाद आखिरकार वह मिल गया। मैंने पूछा - क्या तुम मुझे पहचानते हो ?*_

_*लड़का - हां, आप मि. बिल गेट्स हैं.*_

_*गेट्स - तुम्हे याद है, कभी तुमने मुझे फ्री में अखबार दिए थे ?*_

_*लड़का - जी हां, बिल्कुल.. ऐसा दो बार हुआ था..*_

_*गेट्स- मैं तुम्हारे उस किये हुए की कीमत अदा करना चाहता हूँ.. तुम अपनी जिंदगी में जो कुछ चाहते हो, बताओ, मैं तुम्हारी हर जरूरत पूरी करूंगा..*_

_*लड़का - सर, लेकिन क्या आप को नहीं लगता कि, ऐसा कर के आप मेरे काम की कीमत अदा नहीं कर पाएंगे..*_

_*गेट्स - क्यूं ..!!!*_

_*लड़का - मैंने जब आपकी मदद की थी, मैं एक गरीब लड़का था, जो अखबार बेचता था..*_
_*आप मेरी मदद तब कर रहे हैं, जब आप इस दुनिया के सबसे अमीर और सामर्थ्य वाले व्यक्ति हैं.. फिर, आप मेरी मदद की बराबरी कैसे करेंगे...!!!*_

_*बिल गेट्स की नजर में, वह व्यक्ति दुनिया के सबसे अमीर व्यक्ति से भी अमीर था,*_ _*क्योंकि-----*_
_*"किसी की मदद करने के लिए, उसने अमीर होने का इंतजार नहीं किया था "....🙏*_
अमीरी पैसे से नहीं दिल से होती है दोस्तों किसी की मदद करने के लिए अमीर दिल का होना भी बहुत जरूरी है ☺

કર્મનો 'સિદ્ધાંત

મહાભારત નું યુદ્ધ પુરું થયું
અને,
ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં...

પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું -

"હે માધવ,
યુદ્ધમાં ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની, પુણ્યશાળી અને મહાન યોદ્ધાઓને દગાથી મારવામાં તમે કેમ સહભાગી બન્યાં ?

એની મહાનતા ની કોઈ ગરિમા નહીં ?

એની સારપ નું કોઈ મૂલ્ય નહીં ?

આ પાપ તમે કેમ થવા દીધું ? "

પ્રથમ તો શ્રીકૃષ્ણ મૌન રહ્યાં...
અને,
ફક્ત સ્મિત આપ્યું !

પણ,
રુક્મિણીએ લીધી વાત મૂકી નહીં
અને,
ફરી ફરી આ જ પ્રશ્ન પૂછવા લાગ્યાં...

ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યાં :
" હે પ્રિયા,
એ બન્ને ની મહાનતા અને સારપ વિશે કોઈ શંકા નથી...

પણ,
એ બન્નેએ જીવનમાં ફક્ત એક જ એવું 'પાપ' કર્યું હતું કે -

જેનાં કારણે એની આખી જીંદગીની તમામ સારપ અને પુણ્યકર્મો ધોવાય ગયાં..!!"

રુક્મિણી : "કયું પાપ નાથ ?"

શ્રીકૃષ્ણ : હે દેવી,
એ બન્ને એ સભામાં ઉપસ્થિત હતાં કે -
જયાં દ્રૌપદીની લાજ લૂંટવાની કોશિશ થઈ...

એ બન્ને એ ઘટના રોકવા બધી જ રીતે 'સક્ષમ' હતાં...

પણ,
એમણે મૂંગા રહીને જોયા કર્યું !

જે સારાપણું એક નારીનું અપમાન થતું રોકી ન શકે તે શું કામનું ??

આ એક જ પાપ એ બન્નેની તમામ શ્રેષ્ઠતા ને ધોઈ નાખવા માટે પૂરતું હતું !! "

રુક્મિણી : એ સાચું સ્વામી...

પણ,
કર્ણનું શું ?
એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણ નો શું દોષ હતો ?

જેણે પોતાની માતા કુંતીને પણ, અર્જુન સિવાય કોઇપણ પાંડવને ન મારવાનું વચનદાન આપ્યું !

ઇન્દ્રને પણ દાનમાં પોતાનાં કવચ કુંડળ આપી દીધાં...

એવાં મહાન દાતા ને ક્યા પાપે માર્યો ??

શ્રીકૃષ્ણ : મહારાણી,
જ્યારે સાત સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડી ને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો...

અને,
સાવ મૃત્યુની સમીપ હતો, ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઊભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યુ !

તેને શ્રદ્ધા હતી કે -
દુશ્મન હોવાં છતાં,
મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે...

પણ,
પોતાની પાસે જ ચોખ્ખા મીઠાં પાણીનો ઝરો હોવાં છતાં..

ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે -

કર્ણ એ મરતા અભિમન્યુ ને પાણી ન આપ્યું...
અને,
એ બાળયોદ્ધો તરસ્યો જ મરી ગયો !

હે રુક્મિણી,

આ એક જ 'પાપ' એનાં જીવન આખા દરમિયાનનાં દાનથી મળેલાં પુણ્યને નષ્ટ કરવા/ભૂંસી નાખવા માટે પૂરતું હતું...

અને,
કાળની અકળ ગતિ જુઓ કે -

એ જ પાણી નાં ઝરણાંનાં કાદવમાં -
એનાં રથનું પૈડું ફસાયું...

અને,

તેનાં મૃત્યુનું કારણ બન્યું !!

આ જ છે -

-( કર્મનો 'સિદ્ધાંત' )-

કોઈને કરેલા અન્યાય ની એક જ પળ...

જીવન આખાની પ્રમાણિકતાનો 'છેદ' ઉડાડી મૂકે છે ||.

*ખાસ નોંધ: દરેક ને પોતે કરેલા કર્મ નું ફળ અહીં જ ભોગવવા નું છે.*
*કોઈ ની લાગણી અને વિશ્વાસ તોડવો એ સૌથી મોટું પાપ છે.અને ખાસ કરી ને એવા વ્યક્તિ નો કે જેમણે આંખો બંધ કરી ને તમારા પર ભરોસો કર્યો હોય

building your Heavenly account.

A   multi  *millionaire*  was travelling in his car.

On the  way,  he  was  listening  to  a  Satsang of a certain religious Saint.

The  Saint  was  preaching that,  *everyone  in the  world is after  money  only. But they are ignorant  that  they  cannot take their money with them  after  their death.  But Still they  are  after money  only  and  do  whatever  possible  ways  to get the  money*

The millionaire  got annoyed  of  his  statement.

He said to himself  that  since  the  Saint  has  no  money  with  him,  he  is  giving   a Lecture  like  this. 

The next day, the  millionaire  called   all  his  employees  and  advised  them  to  give  him  an  idea  so  that  he  can  take  all  his  wealth  alongwith  him  after his   death. 

Every  one  thought  that their  boss  has  gone mad   and tried to avoid  him. 

Days  passed by. 
Suddenly  one day a stranger  approached  the  millionaire  and  informed  him  that  he had heard about his query & he has  one brilliant idea.

The  millionaire could  not  believe  his  ears  as  everyone  has  declared  him  "Mad".

The  millionaire  was  very  eager  to  hear  his  idea.

The  stranger first  asked  him  whether  he  had  travelled abroad?

The  millionaire  said  that  he  had  visited  almost  all  countries.

Then  the  stranger  asked  him  what  he  had  done  when  he  went  to  *USA*?

The millionaire  said  that  he  had  converted  the  Indian  rupees  into  *American dollars* and went  to  USA. 

The  stranger  again  asked  him,  what  he  had  done  when  he  went  to  *UK* ?

The  millionaire replied that  he  had  converted  Indian  rupees  into  *Pounds Sterling*  and  went  to  England. 

The  stranger  asked  him  why  he  did  all  this?
The  millionaire  laughed  and  told  the  stranger  that  *our  Indian  rupees  have  no  value  in  USA  and  in  England*. 

The  stranger  replied  that  you  are very  correct and  continued. 
Mr. Millionaire,  now *you  want  to  go  to  the  Heaven  world  after  your  death, correct?*. 
Well, in  the  *Heaven*  world,  the  name of  the  currency  is *punnya*
So  you  convert  your  entire  Indian rupees into  the  currency  of  *Punnya*  so  that  you  can  spend  very  happily  there  after  your  death. 
The  rich  man  was   convinced and very happy  to  hear  his  idea and  started  doing  *Dharma* (charity - helping the needy without expecting anything in return😉)🙏🏼

So, *GO FOR IT!  Start building your Heavenly account.
Namh shivay

રોષ અને ભયગ્રંથિમાંથી મુક્ત થવાનો એકમાત્ર ઇલાજ ક્ષમાપના

જૈન ધર્મની ક્ષમાપના એક સાઇકોથેરપી  પણ  છે

મિચ્છા મિ દુક્કડં નામનો મહામંત્ર :

અમેરિકામાં રેડિકલ ફરગીવનેસની ક્લિનિકો

તમારી આંખો બંધ કરો અને એ વ્યક્તિને યાદ કરો જેણે તમને બહુ હેરાન કર્યા છે. આ વ્યક્તિનો ગુનો નાનો હશે અથવા મોટો હશે; પણ તમારા મન ઉપર તેની ઘેરી છાપ રહી ગઇ છે.

આ વ્યક્તિ કદાચ તમારી નજીકની જ કોઇ વ્યક્તિ હશે. કદાચ તમારા માતાપિતાએ તમને અન્યાય કર્યો હશે.

કદાચ તમારા પતિએ તમને દગો દીધો હશે. કદાચ તમારાં સંતાનો તમને તરછોડીને જતાં રહ્યાં હશે.

કદાચ તમારાં ભાઇબહેને તમારી સાથે અબોલા લીધા હશે. કદાચ તમે તમારી જાત ઉપર પણ રોષે ભરાયા હો તેવું બની શકે છે.

આ બધો ગુસ્સો જે તમારી અંદર પડ્યો છે તેને સપાટી ઉપર લાવો. તમારા હૃદયના ધબકારા વધી જશે, તમારો ચહેરો લાલઘૂમ બની જશે.

જો કોઇ ચમત્કાર થાય અને આ અંદરનો ગુસ્સો પળમાત્રમાં ઓગળી જાય તો તમને કેવું લાગે? તમે કેવા હળવાફુલ બની જાઓ?

અમેરિકાના કોલિન ટિપ્પીંગ નામના લેખકે ‘રેડિકલ ફરગીવનેસ’ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકના આધારે અમેરિકામાં ‘રેડિકલ ફરગીવનેસ’ની સેંકડો ક્લિનિકો ખૂલી ગઇ છે.

આ ક્લિનિકોમાં રેડિકલ ફરગીવનેસનો છ સપ્તાહનો કોર્સ ચાલે છે. આ કોર્સમાં ભાગ લેનારાઓ ભૂતકાળના તમામ બોજાઓમાંથી મુક્ત થઇને વર્તમાનમાં જીવતાં શીખે છે.

રેડિકલ ફરગીવનેસની થિયરીના પ્રચારકો કહે છે કે "‘તમારો અપરાધ કરનારને ક્ષમા ન કરીને તમે તમારા ભૂતકાળના કેદી બનીને રહી જાઓ છો. તમારી આ જૂની ફરિયાદો તમારી જિંદગીને આગળ વધવામાં અંતરાયરૂપ બને છે.

તમે કોઇને માફ નથી કરતાં ત્યારે તમારી જાતનો અંકુશ તે વ્યક્તિના હાથમાં આવી જાય છે, જેણે તમારો અપરાધ કર્યો છે.

જેવા સાથે તેવા થવાની, અપરાધીને સજા કરવાની અને તેને દેખાડી દેવાની ભાવના તમારા હૃદયમાં સતત વૃદ્ધિ પામ્યા કરે છે અને તમે આ ભાવનાના ગુલામ બની જાઓ છો.

તમારો વર્તમાન કાયમ ભૂતકાળની આ કડવી યાદોથી ખરડાયેલો રહે છે. તમારો અપરાધ કરનાર વ્યક્તિ ક્ષમા માંગે કે ન માંગે; તેને ક્ષમા આપી દેવાથી તમે તે પીડાદાયક ભૂતકાળમાંથી કાયમ માટે મુક્ત થઇ જશો.’’

વિખ્યાત ચિંતક નોર્મન કઝીન્સે કહ્યું છે કે, કોઇને માફ કરવા માટે ભારે બહાદુરીની જરૂર પડે છે. આ વાત આપણને ભગવાન શ્રી મહાવીરના જીવનમાંથી સચોટ રીતે જાણવા મળે છે.

કોઇ આપણો જીવ લેવા આપણી ઉપર હુમલો કરે તેને સજા કરવામાં જેટલી બહાદુરીની જરૂર પડે છે, તેના કરતાં વધુ બહાદુરી તેને માફ કરવા માટે જોઇએ.
જ્યારે આપણે કોઇ વ્યક્તિ ઉપર ગુસ્સો કરીએ છીએ અને તે ગુસ્સો આપણા મનમાં સંઘરી રાખીએ છીએ ત્યારે હકીકતમાં આપણે તે વ્યક્તિને નહીં પણ આપણી જાતને જ સજા કરતા હોઇએ છીએ.

આપણા ગુસ્સાને કારણે તે વ્યક્તિને તો કાંઇ નુકસાન નથી થતું પણ આપણને દિવસરાત તેનું નુકસાન થયા કરે છે.

આ ગુસ્સો આપણા મનને અને તનને પણ ઇજા પહોંચાડ્યા કરે છે.

આજે જેટલા પણ મનોરોગો જોવા મળે છે, તેના મૂળમાં આ સંઘરી રાખવામાં આવેલો રોષ છે. જે ક્ષણે આપણે આ ગુસ્સાથી મુક્ત થઇએ છીએ ત્યારે આપણે આપણી જાતે જ સાજા થઇ જઇએ છીએ.

આ કારણે ક્ષમાપના એક પ્રકારની સંજીવની છે, જેના સ્પર્શથી આપણે સાજા થઇએ છીએ.

કોઇ પણ વ્યક્તિ સાથેની શત્રુતા આપણા માટે કારાવાસની ગરજ સારે છે. જ્યાં સુધી આપણા મનમાં તે વ્યક્તિ પ્રત્યે ધિક્કારભાવ હોય ત્યાં સુધી આપણે આ કારાવાસમાં જ સબડ્યા કરીએ છીએ.

જે ક્ષણે આપણે તે વ્યક્તિને માફ કરી દઇએ છીએ તે ક્ષણે આપણો જેલમાંથી છૂટકારો થાય છે. આ રીતે ક્ષમાપના સૃજનાત્મક શક્તિ છે.

આપણે જે વ્યક્તિનો અપરાધ કર્યો હોય છે તેના તરફથી આપણને સતત એવો ભય સતાવ્યા કરે છે કે તે આપણી ઉપર બદલો વાળવા માટે વળતો હુમલો કરશે. આ કારણે આપણે સતત અજ્ઞાત ભયથી પીડાયા કરીએ છીએ.

આજકાલ હતાશા અને ડિપ્રેશન જેવી જે બીમારીઓ પેદા થાય છે તેની પાછળ આવા વેરનો ઇતિહાસ હોય છે.

આ રોષ અને ભયગ્રંથિમાંથી મુક્ત થવાનો એકમાત્ર ઇલાજ ક્ષમાપના છે. આપણે જેનો અપરાધ કર્યો છે તેની ક્ષમા માંગી લેવાથી આપણે ભયમુક્ત થઇ જઇએ છીએ.

જેણે આપણો અપરાધ કર્યો હોય છે તેને માફ કરી દેવાથી આપણે રોષમુક્ત થઇ જઇએ છીએ.

જૈન ધર્મમાં ક્ષમાપનાને અત્યંત સાહજિક બનાવી દેવામાં આવી છે. આ કારણે આબાલવૃદ્ધ કોઇને ક્ષમા માંગવામાં અને ક્ષમા આપવામાં સંકોચ નડતો નથી.

ક્ષમાપના કરવા માટે જબરદસ્ત આત્મવિશ્વાસની જરૂર પડે છે. જેમને પોતાની જાતમાં શ્રદ્ધા હોય છે, તેઓ જ માફી માંગી શકે છે અને માફી આપી શકે છે.

જેમાં ક્ષમાપનાનો તહેવાર ઉજવાતો હોય તેવો જગતભરમાં એકમાત્ર જૈન ધર્મ છે.

જૈન ધર્મમાં ‘મિચ્છા મિ દુક્કડં’ મહામંત્ર માનવામાં આવ્યો છે.

સાચા જૈનો જેટલી સાહજીકતાથી ક્ષમાપના કરી શકે છે, એટલી સાહજીકતાથી ક્ષમાપના દુનિયાની કોઇ પ્રજા કરી શકતી નથી. 

ક્ષમાપનાથી મોક્ષની પ્રાપ્તિ તો થાય જ છે, પણ તેને કારણે નિર્મળ અને સ્વચ્છ બુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે

Start building your Heavenly account.

A   multi  *millionaire*  was travelling in his car.

On the  way,  he  was  listening  to  a  Satsang of a certain religious Saint.

The  Saint  was  preaching that,  *everyone  in the  world is after  money  only. But they are ignorant  that  they  cannot take their money with them  after  their death.  But Still they  are  after money  only  and  do  whatever  possible  ways  to get the  money*

The millionaire  got annoyed  of  his  statement.

He said to himself  that  since  the  Saint  has  no  money  with  him,  he  is  giving   a Lecture  like  this. 

The next day, the  millionaire  called   all  his  employees  and  advised  them  to  give  him  an  idea  so  that  he  can  take  all  his  wealth  alongwith  him  after his   death. 

Every  one  thought  that their  boss  has  gone mad   and tried to avoid  him. 

Days  passed by. 
Suddenly  one day a stranger  approached  the  millionaire  and  informed  him  that  he had heard about his query & he has  one brilliant idea.

The  millionaire could  not  believe  his  ears  as  everyone  has  declared  him  "Mad".

The  millionaire  was  very  eager  to  hear  his  idea.

The  stranger first  asked  him  whether  he  had  travelled abroad?

The  millionaire  said  that  he  had  visited  almost  all  countries.

Then  the  stranger  asked  him  what  he  had  done  when  he  went  to  *USA*?

The millionaire  said  that  he  had  converted  the  Indian  rupees  into  *American dollars* and went  to  USA. 

The  stranger  again  asked  him,  what  he  had  done  when  he  went  to  *UK* ?

The  millionaire replied that  he  had  converted  Indian  rupees  into  *Pounds Sterling*  and  went  to  England. 

The  stranger  asked  him  why  he  did  all  this?
The  millionaire  laughed  and  told  the  stranger  that  *our  Indian  rupees  have  no  value  in  USA  and  in  England*. 

The  stranger  replied  that  you  are very  correct and  continued. 
Mr. Millionaire,  now *you  want  to  go  to  the  Heaven  world  after  your  death, correct?*. 
Well, in  the  *Heaven*  world,  the  name of  the  currency  is *punnya*
So  you  convert  your  entire  Indian rupees into  the  currency  of  *Punnya*  so  that  you  can  spend  very  happily  there  after  your  death. 
The  rich  man  was   convinced and very happy  to  hear  his  idea and  started  doing  *Dharma* (charity - helping the needy without expecting anything in return😉)🙏🏼

So, *GO FOR IT!  Start building your Heavenly account.
Namh shivay

Contact and connection

*Contact and connection*
MUST READ!!

*It was April 2009. I was returning from Delhi by flight with a monk of the RamaKrishna Mission sitting next to me and a journalist from the US sitting on the third seat. The journalist started interviewing  the monk as planned earlier.*

*Journalist - Sir, in your last lecture, you had told us about Jogajog ( contact ) &  Sanjog ( connection ) It's really confusing. Can you explain ?*

*The Monk smiled and apparently deviating from the question asked the journalist: Are you from New York ?*
Journalist - Yeah...
Monk - Who are there at home ?
The Journalist felt that the  Monk was trying to avoid answering his question, since this was a very personal and unwarranted question. Yet the  journalist  said: "Mother has expired. Father is there. Three brothers and one sister. All married..."
The Monk, with a smile on his face, asked again: - "Do you talk to your father ?"
The journalist looked visibly annoyed...
The Monk  - "When did you talk to him last ?"
The journalist, supressing his annoyance said: "May be a month ago."
The Monk: "Do you brothers and sisters meet often ? When did you meet last as a family gathering ?"

*At this point, I saw  sweat on the forehead of the journalist. I wondered who was conducting the interview, the Monk or the Journalist. It seemed that the Monk was interviewing the Journalist.*

With a sigh, the Journalist said: "We met last at Christmas two  years ago."
The Monk: " How many days did you all stay together ?"

The Journalist (wiping the sweat on his brow) said : "Three days..."
Monk: "How much time did you spend with your Father, sitting right beside him ?"
I saw the journalist looking  perplexed and embarassed and scribbling something on a paper...
*The Monk: "Did you have breakfast, lunch or dinner together ? Did you ask how he was? Did you ask how his days are passing after your mother's death ?"*
I saw drops of tears coming out from the eyes of the journalist...

*The Monk held the hand of the journalist and said: "Don't be embrassed, upset or sad. I am sorry if I have hurt you unknowingly...*
But this is basically the answer to your question about "contact and connection (jogajog and Sanjog)".  You have 'contact'  with your father but you don't have 'connection' with him. You are not connected to him. Connection is between heart and heart... sitting together, sharing meals and caring for each other ; touching, shaking hands, having eye contact,  spending some time together... *You  brothers and sisters have 'contact'  but you have no  'connection' with each other...."*

The journalist wiped his eyes and said : "Thanks for teaching me a fine and unforgettable lesson"

*This is the reality today. Whether at home or in the society everybody has lots of contacts but there is no connection.* No communication... *Everybody are in his or her own world.*

*Let us not maintain just "contacts" but let us remain "connected" ; caring, sharing and spending time with all our near & dear ones...*

*Who knows, kisiki kal ho Na ho*
                 *****

શ્રેષ્ઠ માવતર

શ્રેષ્ઠ માવતર – આ વાંચ્યા બાદ હૃદય ભીનું ના થાય તો તમે માણસ નથી !!

તેઓ એક ઇન્ટરનેશનલ શાળાના ભભકાદાર બગીચામાં સુકાયેલા છોડ કાઢી રહ્યા હતા, ધૂળ અને ગરમીની તેમના પર કોઈ અસર નહોતી. “ગંગાદાસ, આચાર્ય શ્રી તમને મળવા માંગે છે, હમણાં જ.”
છેલ્લા બે શબ્દો પટાવાળાએ તાકીદ ઉભી કરવા માટે ભાર દઈને કહ્યા.
તેઓ ઝડપથી ઉભા થયા, એમના હાથ ધોઈને લુછી નાખ્યા અને આચાર્યની ઓફીસ તરફ ચાલવા લાગ્યા.
તેઓ એક નિષ્ઠાવાન કાર્યકર હતા, તેમણે ક્યારેય કામચોરી નથી કરી.
ઠક…. ઠક….
“તમે મને બોલાવ્યો મેડમ?”
“અંદર આવો…” એક ખારાશ સાથેના આદેશપૂર્ણ અવાજે તેમને વધુ ડરાવી મૂક્યા.
ભૂખરા રંગ નાં વ્યવસ્થિત રીતે બાંધેલા વાળ, સાદી પણ ડિઝાઇનર સાડી અને નાક ની ટોચ પર રાખેલા એમના ચશ્માં..
તેમણે ટેબલ પર મુકેલા કાગળ સામે ઈશારો કરીને કહ્યું, “ આ વાંચો…”
“પણ મેડમ, હું એક અભણ માણસ, અંગ્રેજી ના વાંચી શકું. મેડમ મારાથી કોઈ ભૂલ થઇ હોય તો મને માફ કરો.. મને હજી એક તક આપો. મારી દીકરી ને આ શાળામાં મફતમાં ભણાવા માટે હું આપનો કાયમનો ઋણી છું. મેં મારી દીકરી માટે આવી સારી જિંદગીની ક્યારેય કલ્પના પણ નહોતી કરી.”
અને તેઓ લગભગ ધ્રૂજવા લાગ્યા.
“ઉભા રહો, તમે તો ઘણું બધું ધારી લીધું… અમે તમારી દીકરી ને તેની હોશિયારી અને તમારી નિષ્ઠા ને લીધે પરવાનગી આપી છે.મને કોઈક શિક્ષકને બોલાવવા દ્યો, અને તે આ વાંચી ને તમારા માટે ભાષાંતર કરી આપશે. આ તમારી દીકરીએ લખ્યું છે, અને મારે એ તમને વંચાવવું છે.”

થોડી જ મિનિટોમાં શિક્ષક્ને બોલાવાયા અને તેમણે વાંચવાનું શરૂ કર્યું. અને દરેક વાક્યને હિન્દીમાં પણ અનુવાદ કર્યું.

તેમણે વાંચ્યું –

“ આજે અમને માતૃત્વ દિવસ પર લખવાનું કહેવામાં આવ્યું હતું.

હું બિહાર ના એક નાના ગામ થી છું, એક નાનું ગામ જ્યાં શિક્ષણ અને દવા હજુ પણ દૂરનાં સપના જેવું લાગે છે. આના લીધે આજે પણ ઘણી સ્ત્રીઓ બાળકને જન્મ આપતાની સાથે જ મૃત્યુ પામે છે. મારી માતા પણ તેમાની એક હતી,તેણે મને ક્યારેય એના હાથ માં તેડી નથી.

મારા પિતા મને તેડનાર સૌથી પ્રથમ વ્યક્તિ હતા, અને કદાચ છેલ્લા પણ. દરેક જણ દુઃખી હતા. કારણકે, હું એક છોકરી હતી અને મારી પોતાની માને ભરખી ગઈ હતી. મારા પિતાને તરત જ બીજા લગ્ન કરી લેવા માટે કહેવામાં આવ્યું હતું, પણ તેમણે નાં પાડી. મારા દાદા દાદી એ તેમને તાર્કિક, અતાર્કિક અને ભાવનાશીલ કારણો આપી ખૂબ દબાણ કર્યું પરંતુ તેઓ સહેજ પણ ચસ્ક્યા નહી . મારા દાદા દાદી ને પૌત્ર જોતો હતો,તેમણે પપ્પા ને લગ્ન માટે બહુ જ ડરાવ્યા અને કહ્યું કે જો તેઓ લગ્ન નહી કરે તો દાદા દાદી તેમનો ત્યાગ કરશે.

તેમણે બે વાર પણ વિચાર ના કર્યો અને તેમણે બધું જ છોડી દીધું, તેમની એકરોની જમીન, એક સુંદર ગુજરાન, આરામદાયક ઘર,ઢોર અને તે તમામ વસ્તુઓ કે જે ગામડાંમાં જીવવા માટે સારી ગણાય છે.

તેઓ આ વિશાળ શહેરમાં મને તેમના ખોળામાં લઇ ને કંઈપણ લીધા વગર આવ્યા. જીવન ખૂબ જ કઠોર હતું, તેમણે દિવસ અને રાત સખત મહેનત કરી. મારી ખૂબ જ પ્રેમ અને પરેજી સાથે દેખરેખ કરી.

હવે મને સમજાય છે કે મને ભાવતી દરેક વાનગી માટે તેમણે શા માટે અચાનક જ અણગમો ઉભો કર્યો હતો, કારણકે, થાળીમાં એ વાનગીનો ફક્ત એક જ ટુકડો વધ્યો હોતો તો.તેઓ એવું કહેતા કે, તેમને તે વાનગી થી નફરત છે અને હું એવું માની ને ખાઇ જતી કે એમને એ વાનગી ભાવતી નથી. પણ, જેમ જેમ હું મોટી થતી ગઈ મને કારણ ખબર પડી કે બલિદાન શું છે. એમણે મને શક્ય એટલી સગવડતા તેમની ક્ષમતા બહાર જઈને આપી છે.

આ શાળાએ એમને છત આપી, સમ્માન આપ્યું અને સૌથી શ્રેષ્ઠ ભેટ , તેમની દિકરીને પ્રવેશ આપ્યો.

જો પ્રેમ અને કાળજી મા ની વ્યાખ્યા છે, તો મારા પિતા એમાં વ્યવસ્થિત બેસે છે.
જો કરુણા મા ની વ્યાખ્યા છે, તો તેમાં પણ મારા પિતા વ્યવસ્થિત બેસે છે.
જો ત્યાગ મા ની વ્યાખ્યા છે, તો તેઓ તેમાં પણ સૌથી ઉપર છે.
ટુંક માં કહુ તો કાચલીમાં જો માતા પ્રેમ, કાળજી, ત્યાગ અને કરુણાથી બને છે, તો મારા પિતા દુનિયાના સૌથી શ્રેષ્ઠ મા છે.

માતૃત્વ દિવસ પર હું મારા પિતાને ધરતી પરના મારા શ્રેષ્ઠ માવતર બનવા માટે શુભેચ્છા આપવા માંગું છું. હું તેમને સલામ કરું છું અને ગર્વથી કહું છું કે, આ શાળામાં કાર્ય કરતા મહેનતુ માળી મારા પિતા છે.

હું જાણું છું કે, શિક્ષક ના આ વાંચ્યા પછી પરીક્ષામાં કદાચ હું નાપાસ થાઉં, પણ આ એક ખૂબ જ નાની ભેટ મારા નિ:સ્વાર્થ પિતાને અર્પણ કરું છું.

આભાર.”

ઓફિસમાં નિરવ શાંતિ હતી. કોઈપણ ગંગાદાસના હળવા ડૂસકા સાંભળી શકતું. ગમે તેવો જ્વલનશીલ સૂર્ય પણ તેના કપડા ભીના ના કરી શકતો, પણ તેની દિકરી ના માસુમ શબ્દોથી તેની છાતી આંસુઓથી ભરાઈ ગઈ હતી. તેઓ ત્યાં હાથ વાળી ને ઉભા હતા.

તેમણે શિક્ષકનાં હાથમાંથી કાગળ લીધો અને તેની છાતી પાસે મૂકી ને એક ડૂસકું ભર્યું.

આચાર્ય ઉઠ્યા અને ગંગાદાસને ખુરશી અને પાણી આપ્યા અને કઈક કહ્યું. પણ, નવાઈ સાથે આ વખતે તેમના અવાજ ના ખારાશ ની જગ્યા હૂંફ અને મીઠાશ એ લઇ લીધી હતી.

“ગંગાદાસ , તમારી દીકરી ને આ નિબંધ માટે ૧૦ માંથી ૧૦ ગુણ આપ્યા છે. શાળાનાં ઈતિહાસમાં માતૃત્વ દિવસ પર લખાયેલ આ સૌથી શ્રેષ્ઠ નિબંધ છે. અમારે કાલે માતૃત્વ દિવસ નિમિત્તે શાળામાં ખૂબ જ ભવ્ય સમારંભ છે. અને શાળાના તમામ વ્યવસ્થાપક મંડળે આ કાર્યક્રમ માટે તમને મુખ્ય અતિથિ તરીકે બોલાવવાનું નક્કી કર્યું છે.

આ એક ગૌરવ ની વાત છે કે કેવી રીતે તેના બાળકને આગળ લાવવા માટે એક પુરૂષ પ્રેમ અને બલિદાન આપી શકે છે. અને આ એ વાત સાબિત કરે છે કે પૂર્ણ માવતર બનવા માટે સ્ત્રી હોવું જરૂરી નથી.

અને સૌથી મહત્વની વાત કે, તમારા અભિમાન માટે કે તમારી દિકરીની તમારા પર પૂર્ણ શ્રદ્ધા છે. અને તમારી દિકરી ના કહેવા મુજબ આખી શાળાને પણ સાથે સાથે ગૌરવ છે,તમારા પર પૃથ્વી પર ના શ્રેષ્ઠ માવતર તરીકે!”

“ તમે ખરેખર એક સાચા માળી છો, જે ફક્ત બગીચાનું જ ધ્યાન નથી રાખતા, પણ તમારા જીવનનાં અણમોલ ફૂલ ને પણ એક અલગ સુંદર રીતે ઉછેરો છો….”

“તો ગંગાદાસ, શું તમે અમારા કાર્યક્રમના મુખ્ય અતિથિ બનશો?”