Titanic..

જ્યારે ટાઈટેનીક ડૂબ્યું ત્યારે એની આસપાસ ત્રણ જહાજો હતાં...

એકનું નામ 'સેમ્પસન' હતું જે ટાઈટેનીકથી ૭ માઈલ જ દૂર હતું. તેઓએ ટાઈટેનીકમાંથી આવતાં સફેદ ધૂમાડાની ખતરાની નિશાની જોઈ પણ તે જહાજનો ક્રૂ ત્યાં ગેરકાયદેસર સીલ માછલીનો શિકાર કરતો હતો આથી તે ટાઈટેનીક પાસે જવાને બદલે વિરુદ્ધ દિશામાં જતું રહ્યું...

આ જહાંજ દર્શાવે છે કે આપણામાંના અમૂક એવા લોકો હોય છે જે પોતાના પાપ માં અને જિંદગીમાં એટલાં વ્યસ્ત હોય છે કે 'બીજાને આપણી જરૂર છે' એ પારખી નથી શકતાં...

બીજુ શીપ હતું 'કેલિફોર્નીઅન' આ શીપ માત્ર ૧૪ માઈલ દૂર હતું પણ એ બધી બાજુથી બરફથી ઘેરાયેલું હતું અને જહાંજના કેપ્ટને સફેદ ધૂમાડો જોયો પણ પરિસ્થિતી અનૂકુળ નહોતી અને અંધારું પણ હોવાથી તેઓએ ત્યારે સુઈ જવાનું અને સવાર સુધી રાહ જવાનુ નક્કી કર્યું. ક્રૂ પોતાને જ મનાવતું રહ્યું કે કંઈ નહીં થાય... 

આ શીપ આપણામાંના એવાં લોકોને દર્શાવે છે જેઓ વિચારતા હોય છે કે 'હું અત્યારે કંઈ નહીં કરી શકું, પરિસ્થિતી બરાબર નથી એટલે આપણે અનુકૂળ પરિસ્થિતી થવાની રાહ જોઈશું અને પછી કામ કરશું'

અને છેલ્લું શીપ હતું 'કાર્પેથીઆ' આ શીપ ટાઈટેનીકની દક્ષિણ બાજુ ૫૮ માઈલ દૂર હતું પણ કેપ્ટનને ખબર નહોતી કે ટાઈટેનીક કઈ બાજુ છે... જ્યારે તેમણે રેડિયો પર રડવાનો અવાજ સાંભળ્યો તો ભગવાનને સાચી દિશા ચીંધવા માટે યાદ કરીને ફૂલ સ્ટીમ આપીને જહાંજ દરિયામાં બરફની સપાટો વચ્ચે ભગાવ્યું.

આ એ શીપ હતું જેણે ટાઈટેનીકના ૭૦૫ મુસાફરોને બચાવ્યા...

સારાંશ : જવાબદારીઓને અવગણવા માટે અવરોધો અને કારણો કાયમ ત્યાં હાજર જ હોય છે પણ જે એનો સ્વીકાર કરીને, કંઈક સારું કરી બતાવે છે. તેઓ આ દુનિયાના હૃદયમાં હંમેશા માટે એ સારુ કાર્ય કરવા બદલ સ્થાન મેળવી જાય છે...

આપણે બધા જીવનમાં 'કાર્પેથીઅન' બનીએ, સેમ્પસન કે કેલિફોર્નીઅન નહીં... જેથી આ દુનિયા વધુ સુંદર જીવવા લાયક સ્થળ બને.

Mirror

The mirror never loses its ability to reflect, even if it's broken into a thousand pieces. Likewise, we should never lose our inherent good nature and the ability to reflect it, whatever be the situation! Today onwards let's never lose the goodness in us.

એવું ન થાય, ફરી પાછો આ ઓરડો એવો ને એવો થઇ જાય ?

આ વખતે લગ્નના મૂરત ઓછા છે ને લગ્નોત્સુક ઝાઝા છે. સહુને ઉતાવળ છે કે વર્તમાન વાતાવરણમાં શુભપ્રસંગ હેમખેમ પાર ઊતરી જાય એટલે હંઉ ! 

જૂવાન દીકરીના ઘરમાં લગ્ન પૂર્વેની તૈયારી તો બહુ વહેલી શરુ થઇ ગઇ હોય. સમજૂ બાપ એ માટેના ખર્ચની જોગવાઇમાં દોડતો હોય ને વહેવારુ મા દીકરીને ગૃહિણી બનવા તૈયાર કરતી હોય. 

હવે તો સમય ઘણો બદલાયો છે પણ તોય દીકરીએ નવા ઘર ને વાતાવરણમાં નવા જ પાત્રને જીવવાનું છે. પુત્રી હવે પુત્રવધૂ પણ બનવાની છે, એટલે મા ને દીકરી વચ્ચેની આ તાલિમશાળા બહુ વહેલી શરુ થઇ જાય. અને એ નિમિત્તે સંઘર્ષ પણ થાય. બાપના ઘેર દીકરીની આદત તો ચાલી ગઇ પણ હવે ? પોતાની દીકરીને બીજીં કોઇ ટોકે નહીં એ માટે મા જ એને ટોકતી રહે , જરુરી સૂચન કરતી રહે. 

અને આ બધી સલાહ સૂચનાનેય પટારામાં સાથે લઇ એક દિવસ દીકરી સાસરિયે જાય છે. પ્રસંગ સુખરુપ ઊજવાયાનો હરખ છે ને સઘળો થાક એક સાથે પગમાં ઊતરે છે. 

પણ એ ઉપરાંત કેટલાંક સ્મરણોનો થાક પણ ઊતરી આવે છે હૈયામાં ને છલકાય છે આંખો. યાદ આવે છે દીકરીની એ ટેવો ને એ માટે એને ટોકવું, બધુંય. હવે એ બધું જ miss થાય છે.  

આ મન:સ્થિતિનું ગીત. 

એક દીકરી જ્યાં સાસરિયે જાય 
ત્યારે કેટલું જીવનમાં બદલાય ! 

વહેલી સવારે જ્યારે ઉઘડશે આંખ 
હશે છત કેરો રંગ પણ અજાણ્યો 
ઓચિંતો બદલાશે કોફીનો સ્વાદ 
હશે વર્ષોથી એકધાર્યો માણ્યો. 
સહેલું નથી કે એમ હૈયાનો છોડ 
તમે ધારો તેમ વાવ્યો વવાય. 

આવવામાં મોડું કર્યાની કૈંક ફરિયાદો 
મમ્મીને આવવાની યાદ 
જડશે નહીં ચશ્મા ત્યાં આદતવશ દીકરીને 
પપ્પાથી થઇ જાશે સાદ 
હાથમાં હો છાપું કૈં કેટલીય વારથી 
ને તોયે ના અક્ષર વંચાય . 

દીકરીના ઓરડાને વ્યવસ્થિત જોઇ અને 
મમ્મીનું હૈયું હિજરાય 
અસ્ત વ્યસ્ત ઓરડામાં મસ્ત રહી દીકરી 
એ યાદે આંસુડા ઉભરાય 
એવું ન થાય,  ફરી પાછો આ ઓરડો 
એવો ને એવો થઇ જાય ? 

આ કાંઠે ઓટ એ જ ઓ કાંઠે ભરતી 
એ જીવનનો સાગર સમજાવે 
ઓછું કશુંય ક્યાંય થાતું નથી 
આ તો વહેણ ફકત કાંઠા બદલાવે 
અહીંઆનું મૌન એ જ સામેના કાંઠે જઇ 
ઘેરું ઘેરું રે ઘૂઘવાય. 
- તુષાર શુક્લ

Newton..

Eyes express

never stop..

problem

ભરખી ગયું..

ઘર જા કર બોલ દુંગા..

size of audience

outstanding..

half of sorrow

એમ ના માનવું..

life smile

pahele ulajate the

જો જરૂર પડે..

inner piece

good friends

बाज़ के बच्चे मुँडेरों पर नही उड़ते...

हिंदी में एक कहावत है... "बाज़ के बच्चे मुँडेरों पर नही उड़ते..."

जिस उम्र में बाकी परिंदों के बच्चे चिचियाना सीखते है, उस उम्र में एक मादा बाज अपने चूजे को पंजे में दबोच कर सबसे ऊंचा उड़ जाती है। पक्षियों की दुनिया में ऐसी Tough and tight training किसी और की नही होती।

मादा बाज अपने चूजे को लेकर लगभग 12 Km ऊपर ले जाती है, वह दूरी तय करने में उसे 7 से 9 मिनट का समय लेती है। यहां से शुरू होती है, उस नन्हें चूजे की कठिन परीक्षा। उसे अब यहां बताया जाएगा कि तू किस लिए पैदा हुआ है?तेरी दुनिया क्या है? तेरी ऊंचाई क्या है? तेरा धर्म बहुत ऊंचा है और फिर मादा बाज उसे अपने पंजों से छोड़ देती है।

धरती की ओर ऊपर से नीचे आते वक्त लगभग 2 km उस चूजे को आभास ही नहीं होता कि उसके साथ क्या हो रहा है। 7 km के अंतराल के आने के बाद उस चूजे के पंख जो कंजाइन से जकड़े होते है, वह खुलने लगते हैं। लगभग 9 km आने के बाद उनके पंख पूरे खुल जाते हैं। यह जीवन का पहला दौर होता है, जब बाज का बच्चा पंख फड़फड़ाता है।

अब धरती से वह लगभग 3000 मीटर दूर है, लेकिन अभी वह उड़ना नहीं सीख पाया है। अब धरती के बिल्कुल करीब आता है, जहां से वह अपने क्षेत्र को देख सकता है। अब उसकी दूरी धरती से महज 700/800 मीटर होती है, लेकिन उसका पंख अभी इतना मजबूत नहीं हुआ है कि वह उड़ सके। धरती से लगभग 400/500 मीटर दूरी पर उसे लगता है कि अब उसके जीवन की शायद अंतिम यात्रा है। फिर अचानक से एक पंजा उसे आकर अपनी गिरफ्त मे लेता है और अपने पंखों के दरमियान समा लेता है।

यह पंजा उसकी मां का होता है, जो ठीक उसके उपर चिपक कर उड़ रही होती है और उसकी यह ट्रेनिंग निरंतर चलती रहती है, जबतक कि वह उड़ना नहीं सीख जाता। यह ट्रेनिंग एक कमांडो की तरह होती है, तब जाकर दुनिया को एक बाज़ मिलता है, जो अपने से 10 गुना अधिक वजनी प्राणी का भी शिकार करता है।

हिंदी में एक कहावत है... "बाज़ के बच्चे मुँडेरों पर नही उड़ते...."

आप बेशक अपने बच्चों को अपने से चिपका कर रखिए, पर उसे दुनियां की मुश्किलों से रूबरू कराइए, उन्हें लड़ना सिखाइए। बिना आवश्यकता के भी संघर्ष करना सिखाइए। 

वर्तमान समय की अनन्त सुख सुविधाओं की आदत व अभिवावकों के बे-हिसाब लाड़ प्यार ने मिलकर, आपके बच्चों को 'ब्रायलर मुर्गे' जैसा बना दिया है। जिसके पास मजबूत टंगड़ी तो है, पर चल नही सकता। वजनदार पंख तो है, पर उड़ नही सकता क्योंकि...

"गमले के पौधे और जमीन के पौधे में बहुत बड़ा फ़र्क होता है।"

अपने बच्चों को कोमल नही, कठोर बनाएं।
शस्त्र और शास्त्र दोनों की विद्या अवश्य दें, धर्मशास्त्रों के ज्ञान के अलावा इतिहास और कुरानी विचारधारा से भी अवगत कराएं, ताकि जीवन के संग्राम में अपने आपको सुरक्षित रह सके। यही माता-पिता का प्रथम कर्तव्य है,

AC की हवा में तभी बैठने दें, जब वह गर्मी के झंझावातों में रहना सीख जाए, गाडी की चाबी तभी दें, जब वह कई किलोमीटर पैदल चलने की क्षमता व साईकिल चलाने हिचकिचाहट न रखता हो। यानी मिट्टी से जुड़कर जीना सीख लिया हो।

કોઈ લાગણી થી કામ લે છે..કોઈ બુદ્ધિ થી...

મમ્મી પપ્પા ની.મિલ્કત ની વહેચણી થતી હતી....બધા પોતાના અભિપ્રાય આપી રહ્યા હતા...હું શાંતિ થી પપ્પા મમ્મી ના ફોટા સામે જોઈ બેઠો હતો...

મિલ્કત ની વહેચણી મા આજે અગત્ય નો ભાગ ભજવનારા મમ્મી ની જીવલેણ બીમારી વખતે મોઢું ફેરવી ગયા હતા..મારી પત્ની સુધા એ દીકરી પણ ન કરે તેવી સેવા કરી હતી..તેનો સાક્ષી ભગવાન અને હું માત્ર હતો.

ઘડપણ અને સાથે માંદગી એપણ પથારી માં પછી...એ યાચના અને યાતના નું વર્ણન કરવું ઘણું દુઃખદ છે..છતાં આવા સંજોગો માં સુધા એ એક આદર્શ પત્ની ની ફરજ અદા કરી..આજે પણ જ્યારે મિલ્કત ની વહેચણી થતી હતી એ સમયે પણ તે અંદર ના રૂમ માં બેઠી હતી...

સોનું, રોકડ, બેન્ક ની ફિક્સ, શેર, વગેરે ની ઝીણવટ ભરી વહેચણી હાજર રહેલા ભાઈઓ અને બહેન કરી..રહ્યા હતા..સાથે ભાઈઓ ની પત્ની અને બહેન બનેવીઓ પણ હાજર હતા..

પિયર પક્ષ ની મિલ્કત માં ભાગ પડતા હોય ત્યારે જમાઈ ને દૂર રાખનારી દીકરી કહો કે પત્ની સસુર પક્ષ ની મિલ્કત માં ભાગ પડે ત્યારે કોર્ટ ના જજ જેવું કામ કરતી હોય છે..એ પણ હું મૂંગા મોઢે જૉઈ રહ્યો હતો...

મિલ્કત ની બધી વહેચણી પુરી થયા પછી હું ઉભો થયો..
મમ્મી ના રૂમ માં ગયો....મમ્મી ના ચશ્મા, થાળી, વાટકો,
ગાદલું, રજાઈ ઓશીકું, બેડપેન, પીવાનો પ્યાલો લોટો...
વહીલ ચેર વગેરે લઈ હું ક્રમશઃ બહાર આવ્યો.....
મેં ભીની આંખે કીધું....આની વહેચણી તો બાકી રહી ગઈ...

ત્યાં નાના ભાઈ ની વહુ બોલી આ બધું કોઈ ગરીબ બ્રાહ્મણ ને આપી દયો...આ વાપરેલી વસ્તુ કોણ વાપરશે...

હું મનમાં હસી પડ્યો...
મમ્મી ના પાર્થિવ શરીર ઉપર થી સોનાના ની બંગડી, ચેન, વિટી અને બુટ્ટી ઉતારવા માં અગ્રણીય રહેનાર નાનાભાઈ ની વહુ ને મારી માઁ નું સોનુ વાપરેલ ન લાગ્યુ.. તેનો તો ભાગ સરખે ભાગે પાડી લઈ લીધું..અને આ બધી વસ્તુ બ્રાહ્મણ ને આપી દેજો..વાહ રે દુનિયા વાહ...

મેં છેલ્લે કીધું આપણા ઘર માં બાપદાદા વખત ની જૂની પૂજા છે...કોઈ ને સાથે લઈ જવાની ઈચ્છા હોય તો.  
મને જવાબ ની ખબર હતી....છતાં પણ ..મેં વાત મૂકી

બધા એકબીજા ની સામે જોવા લાગ્યા...કોઈ કહે ફાસ્ટ લાઈફ માં અમે પૂજા નહિ સાચવી શકીયે..કોઈ કહે..મંદિર માં પધરાવી દયો...કોઈ કહે તમેજ વર્ષો થી.પૂજા કરો છો તમેજ રાખો..

વર્ષો થી મારી માઁ ની પૂજા સમજો કે સેવા અમે જ કરતા હતા..તો શું માઁ બાપ ની મિલ્કત મારી થઈ ગઈ....?

હું મનોમન વિચારતો રહ્યો...
હે પ્રભુ...આ લોકો ને ખબર નથી એ પૂજા માં કેટલી તાકાત છે...કદાચ તારી મૂર્તિ સોનાની ધાતુ થી બની હોત તો આ લોકો પૂજા ઘરે લઈ જવા પડાપડી કરતા હોત. 
એ લોકો કદાચ એવું વિચારતા હતા હશે કે તારી પૂજા કરવાથી ફાયદો શુ ? સ્વાર્થી દુનિયા છે.પ્રભુ. 
તે લોકો થી અંતર બનાવ્યું છે તેનું કારણ હું સમજી ગયો . ફાયદો ન મળે તો તને પણ આ લોકો વેચી નાખે...

નાની બહેન બોલી ....તમારે નવા ઘર ની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ ઘર માં રહો પછી આ ઘર નો પણ ફેસલો કરી નાખીએ....

મેં કીધું...એ ચિંતા ન કરો...તમે કોઈ ગ્રાહક શોધી લ્યો..હું અત્યારે જ ઘર ખાલ્લી કરવા તૈયાર છું....

મતલબ ..બધા એક સાથે બોલ્યા..

મતલબ સાફ છે....મારો...દીકરો દીપેન...અમને ઘણા વખત થી કેનેડા બોલાવે છે...પણ અમે મમ્મી ની તબિયત ને કારણે જતા ન હતા..મને એમ પણ હતું ભારત દેશ છોડી..મારા ભાઈ બહેન થી મારે દૂર નથી જવું...પણ એ માત્ર મારો ભ્રમ હતો...અને જયારે ભ્રમ ભાંગે ત્યારે કાં તો ભગવાન મળે નહીંતર જીવન જીવવા ની જડીબુટ્ટી મળે...
હું તો.ખુશ છું...મને તો ભગવાને મળ્યો અને જડીબુટ્ટી પણ 

મારા પુત્ર દિપેન ના શબ્દો મને યાદ આવ્યા...
મારા પુત્ર દિપેન ને કેનેડા જતા મેં રોક્યો ત્યારે તેણે મને કીધું હતું....અહીં કોના માટે રહેવું છે...
પપ્પા તમે હજુ તમારું પોતાનું મકાન પણ નથી બનાવ્યું..
દાદા નાની ઉંમરે ગુજરી ગયા પછી ભાઈઓ અને બહેન ની જવાબદારી નિભાવવા માં તમે કોઈ બચત પણ કરી શક્યા નથી....તમે એવું ઈચ્છો છો...કે હું પણ આ ચક્કર માં પડી મારુ ભવિષ્ય બગાડું...

દુનિયા ઉગતા સુરજ ને પૂજે છે..પપ્પા ...
તક ભગવાન દરેક વ્યક્તિ ને આપે છે..કોઈ લાગણી થી કામ લે છે..કોઈ બુદ્ધિ થી...તમે લાગણી થી.કામ લીધું તેનું પરિણામ હું જૉઈ રહ્યો છું...

ત્યારે મને દીપેન ની વાત સમજાઈ ન હતી...તે બાળક હોવા છતાં એ લાગણી નો વ્યાપાર સમજી ગયો હતો...
એ કેનેડા જતા જતા એક શબ્દ બોલ્યો હતો...
પપ્પા જો દિખતા હે વો અપના નહિ..અપના હૈ વો દિખતા નહીં..
તમે તમારી અને મમ્મી ની તબિયત નું ધ્યાન રાખજો..
સંસાર લાગણીશીલ વ્યક્તિઓ ની તબિયત થી બજાવે છે...સ્વાર્થી નહીં પણ જાગૃત રહેજો..ભોળા બનજો પણ ભોટ નહીં..થોડા પણ ગફલત માં રહ્યા તો સંસાર તમારી લંગોટ પણ ખેંચી નાખશે....

હક્ક વગર નું લેવું નહીં...અને હક્ક નું હોય તે છોડવું નહીં...હક્ક વગર નું લેવા જઇયે તો મહાભારત નું સર્જન થાય..અને હક્ક નું જતું કરીયે તો રામાયણ નૂ સર્જન થાય....એટલે ભવિષ્ય માં કોઈ પણ નિર્ણય લ્યો તો લાગણીશીલ બની ન લેતા...

મેં ભગવાન ની પૂજા સામે જોઈ હસી ને કીધું..હે પ્રભુ તેં કેનેડા જોયું નથી ને? હવે જ્યાં હું ત્યાં તું...
મારી સાથે તું આવીશ ને....?..
ચલ સામાન તારો પેક...કર .

મિત્રો..
ભગવાન ને સમજવા નો પ્રયત્ન કરશે તો સુખી થશો.
અને કોઈ વ્યક્તિ ને સમજવા પ્રયત્ન કરશો તો દુઃખી થશો

अपनों को आजमा कर तो देखो 
भगवान से मोहब्बत ना हो जाए तो कहना ...

સંબંધ

ઉમર નાની પણ..

નઝર અંદાઝ

digital relations

પૂછી લેજે 😂😂

અસ્તિત્વ

mangana hai to..