Showing posts with label Health. Show all posts
Showing posts with label Health. Show all posts

Power of गायत्री मंत्र..

*बिना पैसों का इलाज गायत्री मंत्र:-*

आधुनिक समाज में तनावपूर्ण जीवन के चलते *मानव, उच्च रक्तचाप, हृदयरोग और कैंसर आदि जानलेवा बीमारियों की चपेट में आ रहा है।*
      जीवनशैली में सुधार से बहुत से रोग यूं ही काफूर हो जाते हैं। साथ-साथ एक और आसान उपाय है, जिसमें कोई पैसा नहीं लगता और जिसके कोई साइड इफेक्ट नहीं होते। बस नियमपूर्वक नित्य करने की जरूरत भर है। *यह आसान उपाय है गायत्री मंत्र,* जो सदियों से आजमाया हुआ है। और आजकल इसे विज्ञान की कसौटी पर भी कसा जा चुका है।
*जबलपुर चिकित्सा महाविद्यालय में कार्डियोलाजी विभाग के रीडर हैं डा.रविशंकर शर्मा,*

*इन्होंने अपने 18 वर्ष के चिकीत्सकीय जीवन में देखा कि जो युवा हृदयरोगी उनके पास इलाज के लिए आए उनके साथ आने वाले सहयोगी 60-70 की उम्र के बावजूद काफी स्वस्थ थे। बातचीत से पता चला कि वे निरामिष भोजन के अलावा गायत्री मंत्र का नियमित पाठ करते हैं।*
    *इस सूत्र को लेकर डा.शर्मा ने 20 परिवारों का अध्ययन किया।*
     *हर परिवार से दो व्यक्ति लिए एक वह जो नियमित गायत्री मंत्र का पाठ करता था और दूसरा वह जो पाठ नहीं करता था। डा.शर्मा ने पाया कि नियमित पाठ करने वाले को उच्च रक्तचाप और हृदयरोग अध्ययन के प्रारंभ में भी नहीं के बराबर थे। तीन वर्ष के अंतराल के बाद भी ये रोग उत्पन्न नहीं हुए। मंत्र न पढ़ने वालों में ये रोग ज्यादा संख्या में हुए। मृत्युदर भी मंत्र न पढ़ने वालों में ज्यादा मिली।*
       
       *अध्ययन के नतीजों से उत्साहित होकर डा.शर्मा ने उच्च रक्तचाप के 50 रोगियों में से आधे मरीजों को हर दो घंटे में पांच मिनट यह मंत्र पाठ करने की विधि सिखाई। बचे हुए आधे मरीजों को एक दवा रहित गोली(प्लेसिबो) खाने को दी गई। एक हफ्ते बाद इन समूहों को परखा गया तो पता चला कि जो व्यक्ति मंत्र पढ़ रहे थे वे उच्च रक्तचाप के कम होने से लाभांवित हुए और प्लेसिबो टेबलेट खाने वालों को लाभ नहीं हुआ।*
         *हृदय गति की अनियमितता और तेज हृदयगति के रोगियों को भी इस मंत्र से लाभ हुआ।*
        *अगर ओम शब्द को लंबे समय तक ओ और म को खींचकर पढ़ा जाए तो हृदय गति तुरंत कम हो जाती है।*
        *इसीजी से मानिटर करने पर भी इसकी पुष्टि हुई। कोई भी ऐसी सुरक्षित दवा नहीं है जो हृदय गति को इतनी जल्दी तथा सुरक्षित तरीके से कम कर दे।*

1. *यह मंत्र किसी भी अवस्था में अर्थात बैठ कर लेट कर या खड़े होकर पढ़ा जाए तो समान लाभ मिलता है।*
2. *मंत्र ओम शब्द से शुरू होता है- ओम शब्द को जितना लंबा खींचा जा सके, बिना सांस लिए उतना खींचिये। ओ और म शब्द को अलग-अलग लंबा खींचिए।*

3. *इसके बाद शेष मंत्र को सही उच्चारण के साथ जितना तेज गति से पढ़ या बोल सकें बोलें। ओम की प्रक्रिया हर बार दोहराएं। पांच मिनट तक लगातार ओम और मंत्र दोहराते रहें।*

4. *यह प्रक्रिया एक माह तक हर दो घंटे में करें। इस प्रकार सामान्य व्यक्ति के जाग्रत 16 घंटे में 8 बार करें। 24 घंटों में कुल 40 मिनट का समय देना हैं।*

5. *एक माह बाद इस प्रक्रिया का लाभदायक असर अवश्य दिखाई देगा। अब इस प्रक्रिया को 24 घंटे में चार बार करते हुए जारी रखें।*

6. *सुबह उठने के समय और रात सोने के समय इस मंत्र का पांच-पांच मिनट उच्चारण आवश्यक है।*

       *इसके बाद सिर्फ दो बार कोई निश्चित समय तय कर इस मंत्र का नियमित पाठ करते रहें।*

7. *इस विधि के साथ अपने डाक्टर द्वारा सुझाई दवाएं जारी रख सकते हैं।*

8. *इस विधि से कोई हानि नहीं होती और न कोई साइड इफेक्टस होते हैं।*

*गायत्री मंत्र इस प्रकार है-*

*ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो योनः प्रचोदयात्*
डॉ आर एस शर्मा वर्तमान में मेडिकल यूनिवर्सिटी जबलपुर के चांसलर है।

સ્વાસ્થ્યની ચાવી

*સ્વાસ્થ્યની ચાવી*
          - ગુણવંત શાહ

માંદગી કોઈ ખાનગી ગરબડનું બીજું નામ છે.

ખરી ગરબડ *મનમાં* શરૂ થાય છે.

શરીર તો એ ગરબડની ચાડી ખાય છે.

વિજ્ઞાન એવું જરૂર સાબિત કરે છે  કે માણસના ઘણાખરા રોગો
ગુસ્સામુલક, દ્વેષમૂલક, ઈર્ષ્યામૂલક અને વેરમૂલક હોય છે.

અનેક રોગોનું મૂળ અને વ્યક્તિને તમામ પાયે પાછળ પાડી હતાશા અને
નિરાશાની ગર્તામાં  ધકેલી દેનાર....
*ડાયાબિટીસ* ટેન્શનના કારણે  થાય .

ક્ષમા, ઉદારતા રોગશામક છે.

*માનસિક શાંતિ  અને હાડમારી વિનાનું જીવન રોગો ને દૂર દૂર રાખે*

પ્રેમ રોગમુક્ત થવામાં મદદરૂપ થાય છે.

*શાંતિ આરોગ્ય માટે અત્યંત ઉપરકારક છે.*

એક વિચારક કહે છે કે,

*'તંદુરસ્તી જો દવાની બોટલમાં મળતી હોત તો દરેક જણ તંદુરસ્ત હોત.'*

તન નીરોગી, મન નિર્મળ અને માંહ્યલો આનંદથી છલોછલ ! ...

આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે.

સદીઓ પહેલાં વેદના ઋષિઓએ પ્રાર્થના કરેલી : *'હે ભગવાન ! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર રહો.*'

રોગ કંઈ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યે આવે અને રહી પડે. રોગને પણ સ્વમાન હોય છે.

ટેકનોલોજી એટલે તાણોલોજી ! ટેકનોલોજી આપણને સગવડપૂર્વક બેઠાડુ બનાવે છે. અને બેઠાડુ માણસ રોગની સગવડ પૂરી પાડતો હોય છે.

બેઠાડુ માણસનું તખ્ખલુસ
*'બંધકોષ બંદોપાધ્યાય'* હોવું જોઈએ.

તમે એને ઘણી વાર મળી ચૂક્યા છો.

હેલ્થ ઈન્સ્યુરન્સનું પ્રીમિયમ કેટલું ?
*નિયમિત કસરત અને માફસરનો આહાર !*

*અને શાંતિમય, તણાવમુક્ત,જીવન*

*નોકરીયાતો,અને એ પણ45 વટાવી ચૂકેલાએ ખાસ આ હકીકત સમજી તનાવ થી દૂર રહે ,અને 50 પછી સ્વૈચ્છીક નિવૃત્તિ લઈ માનસિક શાંતિ કેળવી આયુષ્ય વધારી શકે.*

ધન્ધાદારીઓ એ એવું આયોજન કરો કે 50 પછી
કોઈજ દોડધામ કરવી નહીં પડે.

ચલવાની આદત પાડો,નિયમિત ચાલવાથી અને હલકી કસરત કરવાથી
આયુષ્ય વધે છે.

કકડીને ભૂખ લાગે તો માનવું કે તમે *તાતા* છો,

ઘસઘસાટ ઊંઘ આવે તો માનવું કે તમે *બિરલા* છો.

બાકી ગમે તેટલા પૈસા હશે પણ જો  શાંતિ ની નિંદર ન આવે તો  તમારા જેટલા ગરીબ  બીજા કોઈ નથી.
એવા પૈસા ને શું કરશો?

*ડાયાબિટીસ-કોલેસ્ટ્રોલ* કાલે જ તમારી વિકેટ પાડી
દેશે ....આ બધા પૈસા બેન્ક અને તિજોરીમાં રહી જશે.

*ડાયાબિટીસ-કોલેસ્ટ્રોલ*
થાય જ નહીં  તેવું જીવન જીવો.

કોઈ  સાચી  નિંદા પણ  ન કરો.ને કોઈ તમારી નિંદા કરે ત્યારે પણ તમે સ્વસ્થ રહી શકો તો માનવું કે તમે કુબેર છો.

જો ઘણુંખરું સાચા  આનંદમય રહેતા હો તો માનવું કે તમે સાચું જીવન જીવી રહ્યાં  છો.

અલંકારોને કેટલી વૈજ્ઞાનિક દૃષ્ટિ

*તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણાં પૂર્વજોએ આપણાં અલંકારોને કેટલી વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવેલ છે.*

*આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે.*

પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે, સાથે સાથે સ્વાસ્થય પણ અર્પે છે.

૧.
*પગનાં આંગળામાં પહેરાતી વીંટી, કડાં અને માછલી:-*
સ્નાયુઓની પીડા રોકે છે,
રાત્રીનાં બિહામણા સ્વપના રોકે છે.
જ્યારે માછલી પહેરવાથી સાઇટિકાના દર્દમાં રાહત આપે છે.

૨.
*ઝાંઝર, કડા અને પાયલ:-*
પગની એડી અને પીઠનાં દર્દમાં રાહત આપે છે.
માસિક ધર્મ નિયમિત બનાવે છે.
પગને શ્રમ ઓછો પડે છે.

૩.
*કમર પટ્ટો કે કંદોરો:-*
કમરનાં દર્દો દૂર કરે છે.
માસિક અને પાચનશક્તિની ફરિયાદ દૂર કરે છે.
એપેંનડિક્સ, પેટના દર્દો તેમજ હર્નીયાની તકલિફને દૂર કરે છે.

૪.
*અંગુઠી કે વીંટી:-*
હાથની ધ્રુજારી, દમ, કફ વગેરેમાં રાહત રહે છે.
વીંટી ગભરાટ અને માનસિક આઘાતમાં રાહત આપે છે.

૫.
*હાથની બંગડીઓ અને કડા:-*
બંગડીઓ તો બધી શારિરીક વ્યાધિમાં લાભદાયક છે.
તોત્ડાપણું દૂરકરવામાં મદદરૂપ થાય છે.
હૃદયરોગ તેમજ લોહીના દબાણ પર રાહત રહે છે.

૬.
*બાજુબંધ પોંચી:-*
કોણી અને ખભાની વચ્ચે પહેરાતા આ આભૂષણથી હૃદયશક્યિ પ્રાપ્ત થાય છે.

૭.
*હાંસડી, હાંસલી, ચેન કે મંગળસૂત્ર:~* આંખની જ્યોતિ વધારે છે.
કંઠમાળનો રોગ નથી થતો.
અવાજ સૂરીલો બને છે.
માથાના દુખાવો, હિસ્ટેરીયા ને ગર્દન પરના દરેક રોગો પર રાહતનું કામ કરે છે.

૮.
*કાનની કડી-બુટ્ટી કે કાનની વાળી:~* કાનની બુટમાં છેદ પાડી પહેરાતા અલંકારોથી ગળું, આંખ અને જીભથી થતાં રોગો અટકે છે.
કાનના ઉપરનાં ભાગમાં વાળી પહેરવાથી હાસ્ય વખતે 17 સ્નાયુ અને ગુસ્સામા 43 સ્નાયુ પ્રક્રિયામાં વ્યસ્ત થઈ જાય છે.

૯.
*નાકની નથણી, ચૂંક કે સળી:-*
કફ અને નાકનાં રોગો પર રાહત આપે છે. મનની વિચાર શક્તિ સાથે નથણીનો સંબંધ છે.

૧૦.
*માથાનો ટીકો:-*
આ આભૂષણ મસ્તકને શાંતિ બક્ષે છે.

અલંકારોમાં મુખ્યત્વે
સોના,ચાંદી, હીરા, મોતી છે.

સોનાની પ્રકૃતિ ગરમ છે તોચાંદી શીતળ છે. મોતીનો સ્પર્શ શીતળતા અર્પે છે.

માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં આભૂષણ શોભા સાથે શારિરીક સ્વસ્થતા આપે છે.

સામાન્ય રીતે લોકોને આભૂષણોનો આવો પર્યાય ખ્યાલ જ નહિ હોતો....

શુકનમાં લાપસી જ શા માટે ?

શુકનમાં લાપસી જ શા માટે ?
====================
આપણા વડવાઓ બહુ જ હોંશિયાર, સમજદાર, દીર્ધદષ્ટિવાળા, હિતેચ્છુ અને શુભ ભાવનાઓવાળા હતા. આપણે પ્રત્યેક પર્વ અને વ્રત તેમજ શુભ પ્રસંગોએ ખાવામાં પીવામાં અને આહાર-વિહારમાં જે પણ રિવાજો દાખલ કરવામાં આવ્યા છે, તેની પાછળ શારીરિક તંદુરસ્તી અંગે પૂરેપૂરો વિચાર કરવામાં આવેલો છે. તેની પાછળ સંપૂર્ણપણે આયુર્વેદનો યુક્તાહારનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આની પાછળ પણ વાસ્તવમાં સંપૂર્ણ વિજ્ઞાન જ રહેલું છે. પ્રત્યેક પરિવારોમાં અને ખાસ કરીને બ્રાહ્મણોમાં તો વિશેષ, દરેક શુભ પ્રસંગોએ જમણવારમાં બીજી કોઈ પણ મીઠાઈને બદલે હંમેશા ઘઉંની લાપસી અથવા ચૂરમું (છૂટો લાડુ) પીરસવામાં આવે છે એનું અનેકમાંનું એક કારણ એ છે કે લાપસી એ સલામત રીતે પૌષ્ટિક આહાર છે. લાપસીની બનાવટમાં વપરાતી ઘઉંની અંદરના બીજ, ગોળ અને ઘીની પૌષ્ટિકતાને દૂધપાક, શ્રીખંડ, બાસુંદી, ઘેબર, લાડુ, મોહનથાળ, મેસુર, પૂરણપોળી કે બીજી કોઈપણ માવા મીઠાઈ પહોંચી શકે તેમ નથી.

જેને આપણે વિટામિન્સ તરીકે ઓળખીએ છીએ તે વિટામિન્સ આપણી જીવનશક્તિ વધારે છે. વૈજ્ઞાનિક સંશોધન દ્વારા એ વાત સિદ્ધ થયેલી છે કે ઘઉંનો લોટ જેમ જેમ બારીક દળવામાં આવે છે તેમ તેમ તેની અંદર રહેલા બીજગુણોનું આયુષ્ય પૂરું થઈ જાય છે. મશીન વડે ચાલતી લોટ પીસવાની ઘંટીમાં દળેલો લોટ એકદમ બારીક લોટ હોવાને લીધે તેમાંથી બનેલ ચીજોનું પાચન ત્વરાથી થતું નથી. એક વાત ખાસ યાદ રાખો કે વિટામિન ‘બી’ નો નાશ ઘણી જ સખત ગરમી સિવાય ક્યારેય થતો નથી. મશીનથી ચાલતી ઘંટીમાં જ્યારે ઘઉંને એકદમ બારીક પીસવામાં આવે છે ત્યારે તેમાં એટલી બધી ગરમી થઈ હોય છે કે જેથી તેની અંદરનાં પોષક તત્વો નષ્ટ થઈ જાય છે.

આપણે આવી દોષયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરી બીમારીઓને આમંત્રણ આપીએ છીએ અને પછી થયેલાં દરદોના ઉપાય માટે હેરાન થઈએ છીએ. આજનું વિજ્ઞાન પણ મશીનના દળેલા લોટમાં થોડુંક ભૂસું નાખીને રોટલી બનાવવાની સલાહ આપે છે. એટલે કે લોટના ચારણને ફેંકી દેવા કરતાં બચાવીને વાપરવું ડહાપણ ભરેલું છે. તેમ કરવાથી આપણને તેનો પૂરેપૂરો લાભ મળે છે અને તેના અભાવે થતી બીમારીઓથી પણ બચી શકીએ છીએ.
લાપસી માટે વપરાતા ઘઉંના ફાડા અગત્યના એટલા માટે છે કે તે ઘઉંની બનાવટ હોવા છતાં પણ તેનું પૌષ્ટિક મૂલ્ય ઘઉં જેટલું જ રહે છે, જ્યારે બીજી બનાવટોમાં થોડુંઘણું પોષણ ઓછું થાય છે. ઘઉંના ફાડામાં ખરેખર આખા ઘઉંના દાણાનો બધો જ ભાગ આવી જાય છે.

ઘઉંના ઉપરના થૂલાના પડમાંથી સ્નાયુઓ માટે ઉત્તમ જાતનું પ્રોટીન મળે છે. વચલા ભાગ કરતાં તે દશ ગણો ક્ષાર પૂરો પાડે છે. જ્ઞાનતંતુ તથા હાડકાં માટે ફોસ્ફરસ અને કાળી દ્રાક્ષ કરતાં બમણા પ્રમાણમાં શરીરમાં રતાશ લાવનારું લોહી પૂરું પાડે છે તેમજ કબજિયાત અટકાવવા માટે તે જરૂરી કૂચો પૂરો પાડે છે. ઘઉંના છોડમાં રફેજ અથવા રેસા અથવા ફાઈબર સારું મળે છે જે પેટ સાફ રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે. ઘઉંની મીઠાશ- મધુરતા પણ તેમાં જળવાય છે. ઘઉં રસમાં મધુર અને વીર્ય તેમજ વિપાકમાં શીતલ છે. ઘઉંમાં રહેલાં પ્રોટીન, સ્ટાર્ચ, ફેટ તથા તંતુ મનુષ્યનાં શરીર માટે બળદાયી, પોષક, વીર્યવર્ધક અને પુન:જીવનદાતા છે. લોહીને શુદ્ધ રાખવા માટે તથા બીજી કેટલીક ક્રિયાઓ માટે શરીરને મોટા પ્રમાણમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, કલોરિન, સલ્ફર અને આર્યન – આ આઠ જાતના ક્ષારની જરૂરત હોય છે.

ઘઉંમાં આ આઠે આઠ જાતના ક્ષાર સારા પ્રમાણમાં મળી રહે છે અને શરીરને તે થૂલા, ફાડા વગેરે દ્વારા પૂરા પાડી શકાય છે. કબજિયાત અટકાવવા અને આંતરડાંના ખોરાકને ગતિ આપવા ‘કૂચા’ અથવા રેસાવાળા પદાર્થની જરૂરત છે. તે કૂચા પૂરા પાડનારા પદાર્થોમાં થૂલું, ફાડા તથા ફોતરાં ઉત્તમ છે. કારણ કે તે આંતરડાંને છોલતાં નથી. જ્યારે પાચક દવાઓ આંતરડાંને છોલીને દસ્ત લાવતી હોવાથી છેવટે ભયંકર રોગ ઉત્પન્ન કરે છે. થૂલું કાઢી નાંખવાથી લોટમાંથી એવી જાતનાં તત્વો નીકળી જાય છે જેની ઉણપ બીજા કોઈપણ જાતના ખોરાકથી પૂરી કરી શકાતી નથી. આને પરિણામે રોગ ઉત્પન્ન થવાનાં જોખમો વધી જાય છે. પ્રોટીન્સ, વિટામિન્સ અને ક્ષારો એ રક્ષણાત્મક આહાર છે. બાળપણ અને યુવાનીમાં પ્રોટીન વિશેષત જરૂરી છે. લેવાતા આહારમાં ફક્ત પ્રોટીનના અલ્પ પ્રમાણના કારણે જ સમાજમાં માંદગીનું મોટું ચિત્ર છે. ખોરાકના છ ઘટકો કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી, પ્રોટીન, ક્ષાર, વિટામિન્સ અને પાણી આ તમામે તમામ ઘટકો ઘઉંમાં સમાયેલા છે અને તેનાથી દુર્બળ-અશક્ત મનુષ્ય પુષ્ટ થાય છે, તેનું વજન વધે છે અને તેની ગેસ તથા કબજિયાતની ફરિયાદ દૂર થાય છે.

આપણા દેશમાં શ્રીમંત વર્ગમાં માલ-મલીદા ખાવા છતાં પણ નિ:સંતાનપણું વિશેષ જોવામાં આવે છે, જ્યારે ગામડામાં ગરીબ લોકોને ત્યાં લૂખો-પાંખો ખોરાક લેવા છતાં પણ બાળકની કતાર લાગેલી હોય છે. તેમના ખોરાકનો અભ્યાસ કરવાથી વૈદ્યો અને વિજ્ઞાનશાસ્ત્રીઓને વિટામિન ‘ઈ’ સંબંધી વિશેષ જ્ઞાન લાધ્યું છે. આ વિટામીન ‘ઈ’ ઘઉંમાં સારા પ્રમાણમાં હોય છે.

વિજ્ઞાનશાસ્ત્રીઓએ વિટામીન ‘ઈ’ને રિપ્રોડકટીવ (સર્જક) વિટામિન તરીકે ઓળખાવેલ છે. બીજી રીતે શરીર બરાબર હોવા છતાં વિટામીન ‘ઈ’ના અભાવે નિ:સંતાનપણું આવે છે તેમ તેઓનું માનવું છે. આજે જગત અનેક પ્રકારની વ્યાધિઓથી પીડિત છે. ડૉક્ટરો વધતા જાય છે, રોજબરોજ નવી દવાઓ અને દવાખાનાં વધતાં જાય છે અને તેમ છતાં માનવીને સાચાં સુખશાંતિ દુર્લભ થતાં જાય છે. આનું કારણ એ છે કે, અથર્વવેદના એક અંગ આયુર્વેદમાં દર્શાવેલા તંદુરસ્તી જાળવવાના નિયમોની ઘોર ઉપેક્ષા થઈ રહી છે અને ખોરાકમાં પૌષ્ટિક તત્વો અથવા તો ઉપયોગી તત્વો જો પૂરતા પ્રમાણમાં લેવામાં ન આવે તો કેટલીક જાતનાં ખાસ દરદો થાય છે અને તેની ખાસ ચિકિત્સા પણ, એ જ ઉપયોગી તત્વોની ખામી દૂર કરવાથી દરદો દૂર થઈ જાય છે. તાત્પર્ય કે, આરોગ્યસંપત્તિ અને સૌંદર્ય સર્વે પૌષ્ટિક આહારથી જ પ્રાપ્ત થાય છે.

શરીર તંદુરસ્ત રહે તેમ દરેક માનવી ઈચ્છે છે, તેમ છતાં તેમ કરવા માટે તે આહારના નિયમોનું પાલન કરતો નથી તે હકીકત છે. અત્યારની નવી પેઢીઓનાં માનવીઓ આ રિવાજોનું પાલન કરતાં નથી. પહેલાં બાળકનું નામ પાડતી વખતે બારમા દિવસે આખા ઘઉંને બાફીને તેની ઘુઘરી બનાવી, ઘુઘરીમાં પણ ગોળ-ઘી નાંખી આપવામાં આવતી હતી. વૈજ્ઞાનિક દષ્ટિકોણથી આ ઘુઘરી તો લાપસી અને ચૂરમા કરતાં પણ વધુ પૌષ્ટિક છે તેમ છતાં, આજના જમાનામાં પોતાને સુધરેલા ગણાવતાં લોકો આટલું નગ્ન સત્ય સમજી શકતાં નથી અને તેઓના શુભ જમણવારોમાં લાપસીને યાદ કરી તે જમાડવાને બદલે લાપસીને રાંધનારા, પીરસનારા અને જમાડનારાની મશ્કરી કરે છે. તેમને વહેમીલા ગણાવી તેમના ઉપર અંધશ્રદ્ધાળુનો આક્ષેપ મૂકી તિરસ્કારની નજરે જોઈ પોતાને આધુનિક ગણાવી ગૌરવ અનુભવવાનો દેખાવ કરે છે અને બાપદાદાઓને મૂર્ખમાં ખપાવવાનો પ્રયત્ન કરે છે.

આ બધાના પરિણામે અત્યારે મેંદાના લોટનો વપરાશ દિનપ્રતિદિન વધી રહ્યો છે. પણ પ્રયોગથી એ વાત સાબિત થઈ ચુકેલી છે કે મેંદો શરીરને પોષવાને બદલે નુકશાન પહોંચાડવાનું કાર્ય કરે છે. એટલા માટે આપણા વડવાઓ આજે પણ કહે છે કે આડા દિવસોમાં તમે એવો પોષ્ટિક આહાર નિયમિત ખાતા જ નથી પણ સારા પ્રસંગોમાં શુભ અવસરે શુકનમાં તો આ લાપસી કે ચૂરમું ખાઓ ! આવાં જીવનતત્વ અને વિટામીનથી ભરપૂર લાપસી જેવા ખોરાકને શુભ પ્રસંગોએ જમણવારમાં તો સમાવીએ ખરા જ પરંતુ નિયમિત ખોરાકમાં પણ તે અપનાવી લેવામાં જ શાણપણ છે એવું નથી લાગતું ?

दिनचर्या में ये 10 चीजें शामिल कर लें

अगर आप अपनी *दिनचर्या में ये 10 चीजें शामिल कर लें* तो दुनिया का कोई भी रोग आपको छू भी नहीं पायेगा।हृदय रोग, शुगर (मधुमेह), जोड़ों के दर्द, कैंसर, किडनी, लीवर आदि के रोग आपसे कोसों दूर रहेंगे! ऐसे ग़ज़ब हैं ये,आइये जानते हैं इनके बारे में-

1. *आंवला*।

किसी भी रूप में थोड़ा सा आंवला हर रोज़ खाते रहे, जीवन भर उच्च रक्तचाप और हार्ट फेल नहीं होगा, इसके साथ चेहरा तेजोमय बाल स्वस्थ और सौ बरस तक भी जवान महसूस करेंगे।

2. *मेथी*।

मेथीदाना पीसकर रख ले। एक चम्मच एक गिलास पानी में उबाल कर नित्य पिए। मीठा, नमक कुछ भी नहीं डाले इस पानी में। इस से आंव नहीं बनेगी, शुगर कंट्रोल रहेगी जोड़ो के दर्द नहीं होंगे और पेट ठीक रहेगा।

3. *छाछ*।

तेज और ओज बढ़ने के लिए छाछ का निरंतर सेवन बहुत हितकर हैं। सुबह और दोपहर के भोजन में नित्य छाछ का सेवन करे। भोजन में पानी के स्थान पर छाछ का उपयोग बहुत हितकर हैं।
4. *हरड़*।

हर रोज़ एक छोटी हरड़ भोजन के बाद दाँतो तले रखे और इसका रस धीरे धीरे पेट में जाने दे। जब काफी देर बाद ये हरड़ बिलकुल नरम पड़ जाए तो चबा चबा कर निगल ले। इस से आपके बाल कभी सफ़ेद नहीं होंगे, दांत 100 वर्ष तक निरोगी रहेंगे और पेट के रोग नहीं होंगे, कहते हैं एक सभी रोग पेट से ही जन्म लेते हैं तो पेट पूर्ण स्वस्थ रहेगा।

5. *दालचीनी और शहद*।

सर्दियों में चुटकी भर दालचीनी की फंकी चाहे अकेले ही चाहे शहद के साथ दिन में दो बार लेने से अनेक रोगों से बचाव होता है।

6. *नाक में तेल*।

रात को सोते समय नित्य सरसों का तेल नाक में लगाये। और 5 – 5 बूंदे बादाम रोगन की या सरसों के तेल की या गाय के देसी घी की हर रोज़ डालें.

7. *कानो में तेल*।

सर्दियों में हल्का गर्म और गर्मियों में ठंडा सरसों का तेल तीन बूँद दोनों कान में कभी कभी डालते रहे। इस से कान स्वस्थ रहेंगे।

8. *लहसुन की कली*।

दो कली लहसुन रात को भोजन के साथ लेने से यूरिक एसिड, हृदय रोग, जोड़ों के दर्द, कैंसर आदि भयंकर रोग दूर रहते हैं।

9. *तुलसी और काली मिर्च*।

प्रात: दस तुलसी के पत्ते और पांच काली मिर्च नित्य चबाये। सर्दी, बुखार, श्वांस रोग, अस्थमा नहीं होगा। नाक स्वस्थ रहेगी।

10. *सौंठ*।

सामान्य बुखार, फ्लू, जुकाम और कफ से बचने के लिए पीसी हुयी आधा चम्मच सौंठ और ज़रा सा गुड एक गिलास पानी में इतना उबाले के आधा पानी रह जाए। रात क सोने से पहले यह पिए। बदलते मौसम, सर्दी व् वर्षा के आरम्भ में यह पीना रोगो से बचाता हैं। सौंठ नहीं हो तो अदरक का इस्तेमाल कीजिये।

पत्तल में भोजन के अद्भुत लाभ

पत्तल में भोजन के अद्भुत लाभ

आपको यह जानकर आश्चर्य होगा कि हमारे देश मे 2000 से अधिक वनस्पतियों की पत्तियों से तैयार किये जाने वाले पत्तलों और उनसे होने वाले लाभों के विषय मे पारम्परिक चिकित्सकीय ज्ञान उपलब्ध है पर मुश्किल से पाँच प्रकार की वनस्पतियों का प्रयोग हम अपनी दिनचर्या मे करते है।

आम तौर पर केले की पत्तियो मे खाना परोसा जाता है। प्राचीन ग्रंथों मे केले की पत्तियो पर परोसे गये भोजन को स्वास्थ्य के लिये लाभदायक बताया गया है। आजकल महंगे होटलों और रिसोर्ट मे भी केले की पत्तियों का यह प्रयोग होने लगा है।

 सुपारी के पत्तों से बनाई गई प्लेट, कटोरी व ट्रे हैं , जिनमे भोजन करना स्वास्थ्य के लिए भी बहुत लाभदायक है
जिसे प्लास्टिक, थर्माकोल के ऑप्शन में उतरा गया है क्योंकि थर्माकोल व प्लास्टिक के उपयोग से स्वास्थ्य को बहुत हानि भी पहुँच रही है ।

सुपारी के पत्तों यह पत्तल केरला में बनाई जा रही हैं और कीमत भी ज्यादा नही है ,



* पलाश के पत्तल में भोजन करने से स्वर्ण के बर्तन में भोजन करने का पुण्य व आरोग्य मिलता है ।

* केले के पत्तल में भोजन करने से चांदी के बर्तन में भोजन करने का पुण्य व आरोग्य मिलता है ।

* रक्त की अशुद्धता के कारण होने वाली बीमारियों के लिये पलाश से तैयार पत्तल को उपयोगी माना जाता है। पाचन तंत्र सम्बन्धी रोगों के लिये भी इसका उपयोग होता है। आम तौर पर लाल फूलो वाले पलाश को हम जानते हैं पर सफेद फूलों वाला पलाश भी उपलब्ध है। इस दुर्लभ पलाश से तैयार पत्तल को बवासिर (पाइल्स) के रोगियों के लिये उपयोगी माना जाता है।

* जोडो के दर्द के लिये करंज की पत्तियों से तैयार पत्तल उपयोगी माना जाता है। पुरानी पत्तियों को नयी पत्तियों की तुलना मे अधिक उपयोगी माना जाता है।

* लकवा (पैरालिसिस) होने पर अमलतास की पत्तियों से तैयार पत्तलो को उपयोगी माना जाता है।

पत्तलों से अन्य लाभ :
1. सबसे पहले तो उसे धोना नहीं पड़ेगा, इसको हम सीधा मिटटी में दबा सकते है l
2. न पानी नष्ट होगा l
3. न ही कामवाली रखनी पड़ेगी, मासिक खर्च भी बचेगा l
4. न केमिकल उपयोग करने पड़ेंगे l
5. न केमिकल द्वारा शरीर को आंतरिक हानि पहुंचेगी l
6. अधिक से अधिक वृक्ष उगाये जायेंगे, जिससे कि अधिक आक्सीजन भी मिलेगी l
7. प्रदूषण भी घटेगा ।
8. सबसे महत्वपूर्ण झूठे पत्तलों को एक जगह गाड़ने पर, खाद का निर्माण किया जा सकता है, एवं मिटटी की उपजाऊ क्षमता को भी बढ़ाया जा सकता है l
9. पत्तल बनाने वालों को भी रोजगार प्राप्त होगा l
10. सबसे मुख्य लाभ, आप नदियों को दूषित होने से बहुत बड़े स्तर पर बचा सकते हैं, जैसे कि आप जानते ही हैं कि जो पानी आप बर्तन धोने में उपयोग कर रहे हो, वो केमिकल वाला पानी, पहले नाले में जायेगा, फिर आगे जाकर नदियों में ही छोड़ दिया जायेगा l जो जल प्रदूषण में आपको सहयोगी बनाता है l

आजकल हर जगह भंडारे , विवाह शादियों , वर्थडे पार्टियों में डिस्पोजल की जगह इन पत्तलों का प्रचलन हो रहा है । आपके आर्डर के बाद आप तक पहुँच जायेगा ।

कृपया इसकी जानकारी और भी लोगों को दें। जिससे हर कोई प्रकृति मित्र व स्वदेशी वस्तुओं का उपयोग कर स्वास्थ्य लाभ ले सके.

ગરમ પાણી પીવાના છે ફાયદા જ ફાયદા"

ગરમ પાણી પીવાના છે ફાયદા જ ફાયદા"

કહેવાય છે ને કે ‘જળ એ જીવન’ છે આ કહેવત તો સાંભળી જ હશે. પાણી વગર માનવીનું અસ્તિત્વ જ નથી. પાણીથી આપની તરસ છીપે છે. લોકો ભૂખ વગર રહી શકે છે પણ પાણી વગર નહિ. માનવીનું 70 % શરીર પાણીથી બનેલ છે. જો તમારે ફીટ રહેવું હોય તો પણ હુંફાળું ગરમ પાણી પીવું જરૂરી છે. ચાલો જાણીએ આના અનેકવિધ ફાયદાઓ વિષે....

* દરેક વ્યક્તિને તંદુરસ્ત રહેવા માટે એક દિવસમાં ઓછામાં ઓછુ ૮ થી ૧૦ લીટર પાણી પીવું જ જોઈએ. પરંતુ, ઠંડા પાણી કરતા ગરમ પાણીના ફાયદાઓ વધારે છે.

* ગરમ પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો દુર થાય છે. સાથે જ પેટ સબંધી સમસ્યા જેમકે કબજિયાત, પેટમાં સતત દુઃખાવો વગેરે સમસ્યા દુર થાય છે.

* જો તમે ગરમ પાણી પીવો તો કસરત વગર પણ ફીટ રહી શકો છો. રોજ સવારે ઉઠીને એક ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવાથી તમને ઘણો ફાયદો થાય છે. હોટ વોટર શરીરમાં રહેલ ચરબી (વસા) ને દુર કરે છે.

* આ ઉપરાંત ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખીને પીવાથી પણ વજન ઉતરે અને શરીર જરૂરી અન્ય ફાયદાઓ થાય છે. લીંબુ અને મધ યુક્ત ગરમ પાણીના સેવનથી શરીરમાં મેટાબોલિઝમ ઠીક રહે છે. આનાથી શરીરનું શુગરનું લેવલ જળવાઈ રહે છ

* શિયાળામાં ઠંડીને કારણે લોકોને ગળામાં દુઃખાવાની, શરદી અને ઉધરસની સમસ્યા રહે છે. આનાથી બચવા પાણી તમે ગરમ પાણી પી શકો છો. હોટ વોટર પોવાથી શરીરનું તાપમાન વધે છે. જેનાથી પરસેવો થાય છે અને પરસેવો રૂપે શરીરમાં રહેલા ખરાબ અને વિષેલા બેક્ટેરિયા બહાર નકળી જાય છે.

* આ તમને ફેસ પર થતા ખીલથી પણ બચાવે છે. જયારે વાતવરણ બરાબર ન હોય અને તમને તાવ જેવું લાગે કે શરીર સુસ્ત પડી જાય ત્યારે ગરમ પાણી પીવું. આ ઉપરાંત તમારી તબિયત સારી ન હોય એટલે કે ઉલટી અને ઝાડા થાય ત્યારે ગરમ પાણીનું જ સેવન કરવું. ઉલટી અને ઝાડાને મટાડવાનો આ સૌથી બેસ્ટ વિકલ્પ છે.

* રોજ એક ગ્લાસ હુંફાળું પાણી પીવાથી માથાના સેલ્સ માટે સારું છે. આ ટોનિકની જેમ કામ કરે છે. આ શરીરમાં શક્તિ એટલે કે એનર્જીનું સંચાર કરે છે. ગરમ પાણી પીવાથી તમારા શરીરમાં કોઇપણ પ્રકારની બીમારી નહિ રહે.

* ભૂખ વધારવામાં પણ ગરમ પાણી ખૂબ જ ઉપયોગી છે. અસ્થમા, આંચકી, ગળામાં ખરાશ જેવા રોગોમાં પણ ગરમ પાણી ફાયદાકારક છે.

વધુ પડતી ઊંઘ પણ..

વધુ પડતી ઊંઘ પણ તમારા સ્વાસ્થ્યને અનેક રીતે નુક્શાન પહોંચાડતી હોય છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સાતથી આઠ કલાકથી વધારે ઊંઘવુ ના જોઈએ. જો કે વધારે ઊંઘવાથી બોડી ક્લોક ડિસ્ટર્બ થઈ જાય છે અને સુસ્તી પણ આવી જાય છે. તો જાણી લો વધારે ઊંઘવાથી કઇ બિમારીઓ થાય છે…

હદય રોગનો ભય
અમેરિકી રિસર્ચના જણાવ્યા અનુસાર 8 કલાકથી વધારે ઊંઘવાવાળા લોકોને હાર્ટ ડિસીઝનો ભય બમણો થઈ જાય છે.

બેકપેઈન
વધારે ઊંઘવાથી મસલ્સ જકડાઈ જાય છે, જેનાથી બેકપેઈન થઈ શકે છે.

મગજ પર અસર
એક અભ્યાસ પ્રમાણે 8 કલાકથી વધારે સુવાથી દિમાગ જલ્દી ઘરડું થઈ જાય છે.

ડાયાબીટીઝ
વધારે ઊંઘ લેવાથી ટાઈપ 2 ડાયાબીટીઝનો ભય બમણો થઇ જાય છે.

માથાનો દુખાવો
વધારે ઊંઘ લેવાથી તેની અસર બ્રેઈન ટ્રાન્સમીટર પર પડે છે. આનાથી એકાગ્રતા ઘટે છે અને માથાનો દુખાવો થાય છે.

ડિપ્રેશન
2014માં થયેલા એક રિસર્ચ પ્રમાણે જે લોકો 8 કલાક અથવા તેનાથી વધારે ઊંઘે છે, તેમનામાં ડિપ્રેશન થવાનો ભય 49 ટકા વધારે હોય છે.

five things that we have to keep in mind

1. You know there are ups and downs in life. Pleasant things happen, unpleasant things happen. The first principle is: In all situations, keep the balance of the mind.
Often what happens, when things go our way, we are so happy. But when things don’t go our way, we get depressed and angry. To maintain equanimity is the first principle.

2. The next principle is to accept people as they are. Accept difference; it could be temperament, ideology, whatever. Accept them as they are. A very important principle.

3. The third principle is, don't be a football of others’ opinions. Don’t worry what others are thinking about you. In fact, nobody has time to think about you. Look into yourself and see what is right and what is not right for you, by yourself.

4. The next point is, don’t see intention behind others' mistakes. Very important. Inside every culprit there is a victim crying for help. Recognizing that.

5. And live in the present moment.

These are the basic five things that we have to keep in mind.
What happens with these basic principles? Three things happen. Purity of heart, clarity of mind, and sincerity in action. That’s all.

Shared by Sri Sri Ravi Shankar

આદુની વિશેષતા !

આદુની વિશેષતા !

કેમોથેરપી કરતા આદુની અસર ૧૦,૦૦૦ ગણી વધુ !
કેન્‍સરના દર્દીઓ માટે જ્‍યોર્જિયા યુનિવર્સિટીનું આશીર્વાદરૂપ સંશોધન.........
રસોઇમાં આદુનો છૂટથી ઉપયોગ કરો. કેન્‍સર હોય તો આદુનું સેવન રોજ કરો. કેન્‍સરની દવા ‘ટેકસોલ' કરતા આદુનાં ‘૬-શોગાઓલ' નામનાં તત્‍વમાં કેન્‍સર સામે લડવાની દસ હજારગણી ક્ષમતા છે.
ખાસ વાત એ છે કે, આદુ માત્ર કેન્‍સરના કોષો પર પ્રહાર કરે છે, સ્‍વસ્‍થ કોષો પર નહી. કેમોથેરપી કરતા આદુની અસર ૧૦,૦૦૦ ગણી વધુ છે.
કેન્‍સર સામે લડવામાં હળદર બહુ ઉપયોગી છે એ તો બહુ જાણીતું તથ્‍ય છે. પણ હળદરના પિતરાઇભાઇ જેવા આદુના આ ગુણ વિશે હજુ તાજેતરમાં જ સંશોધન થયા છે. સંશોધનો દ્વારા પુરવાર થયું છેકે કેન્‍સરની કેટલીક પરંપરાગત દવાઓ કરતા પણ આદુ વધુ અસરકારક રીતે કેન્‍સરની સારવાર કરી શકે છે. પરિક્ષણોમાં સાબિત થયું છે કે કેમોથેરપી કરતા આદુ દ્વારા કેન્‍સરની સારવાર કરવામાં આવે તો એ કેમોથેરપી કરતા દસ હજારગણી વધુ અસરકારક નીવડે છે અને કેમોથેરપીની સરખામણીએ આદુનો ફાયદો એ છે કે આદુ માત્ર કેન્‍સરર્ના કોષોને ખતમ કર્્ે છે અને શરીરના ઉપયોગી કોષો પર આદુની કોઇ જ વિપરીત અસર થતી નથી.
અમેરિકાની 'ધ જ્‍યોર્જિયા સ્‍ટેટ યુનિવર્સિટી' એ ઉંદરો પર કરેલા રીસર્ચમાં એવું જાણવા મળ્‍યું હતું કે, આદુનો અર્ક આપવામાં આવે તો પ્રોસ્‍ટેટની ગાંઠના કદમાં પ૬ ટકા જેટલો ઘટાડો થાય છે. પ્રયોગ દ્વારા એવું પણ જાણવા મળ્‍યું કે આદુનો અર્ક માત્ર કેન્‍સરના કોષોને જ ખતમ નથી કરતો, તેનાંથી દાહ પણ ઓછો થાય છે. અને રોગ પ્રતિકારક શકિત પણ વધે છે.
એક અમેરિકન હેલ્‍થ જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આદુનું ૬-શોગાઓલ નામનું તત્‍વ કેન્‍સરની સારવારમાં પરંપરાગત કેમોથેરપી કરતા અનેકગણું વધુ સારૂં પરિણામ આપે છે. ૬-શોગાઓલની વિશિષ્‍ટતા એ છેકે તે માત્ર કેન્‍સરના કોષોના મૂળ પર જ ત્રાટકે છે. મધર સેલ્‍સ (માતા કોષ) તરીકે ઓળખાતા આ કોષો સ્‍તન કેન્‍સર સહિત અનેક પ્રકારના કેન્‍સર માટે નિમિત્ત બને છે. માતા કોષમાંથી બીજા અનેક કોષો નિર્માણ પામે છે જે ધીમેધીમે શરીરને ખતમ કરી નાંખે છે.
આ બધા કોષો અજેય હોય છે, અમર જેવા હોય છે, તેનાં પર ભાગ્‍યે જ કોઇ દવા કારગત સાબિત થાય છે.
આ વાત સાબિત કરે છે કે, કેન્‍સરના કોષો તેની જાતે પુનઃનિર્માણ પામતા રહે છે. એ સતત વધતા ચાલે છે. કેમોથેરપી જેવી પરંપરાગત સારવાર સામે આવા કોષો પ્રતિકારકતા કેળવી લે છે. અને સતત વધતા રહેવાનાં કારણે તેના દ્વારા નવી ગાંઠો થવાની સંભાવના પણ રહે છે. શરીરને કેન્‍સર મુકત ત્‍યારે જ કહી શકાય જયારે આ ગાંઠમાંથી પણ કેન્‍સરનાં આવા કોષો નાશ પામે.
વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, નવા સંશોધનોમાં પુરવાર થયું છે કે, ૬-શોગાઓલ નામનું આદુમાંનુ આ તત્‍વ કેન્‍સરના આવા સ્‍ટેમ સેલનો નાશ કરે છે. બીજી રાજી થવા જેવી વાત એ છે કે, પ્રયોગોમાં એવું જાણવા મળ્‍યું છે કે, આદુનો જયારે રાંધવામાં ઉપયોગ કરવામાં આવે ત્‍યારે અને તેની સૂકવણી કરવામાં આવે ત્‍યારે ૬-શોગાઓલ નામનું આ અત્‍યંત હિતકારક તત્‍વ તેમાંથી મળી આવે છે. તેનો અર્થ એ થયો કે ભોજનમાં આદુ નિયમિત લેવું જોઇએ અને કેન્‍સરના દર્દીઓ તેની સૂકવણી એટલે કે સુંઠનો ઉપયોગ પણ છુટથી કરી શકે જો કે, આદુની કેન્‍સરમાં ઉપયોગીતા એક વિશિષ્‍ટ કારણને લીધે પણ છે કારણ કે, આદુનો અર્ક સ્‍વસ્‍થ કોષોને હાની પહોંચાડતો નથી.
આ એક જબરદસ્‍ત કહેવાય તેવો ફાયદો છે. કેમોથેરપી જેવી સારવારથી શરીરના સ્‍વસ્‍થ અને જરૂરી કોષોને પણ ખાસ્‍સુ નુકશાન પહોંચતું હોય છે.
જ્‍યોર્જિયા યુનિવર્સિટીના આ પ્રયોગ થકી એવું તારણ નીકળ્‍યું છે કે ટેકસોલ જેવી કેન્‍સર વિરોધી દવા પણ આદુ જેટલી અસરકારક નથી. એટલે સુધી કે જયારે ટેકસોલનાં ડોઝ અપાતા હોય ત્‍યારે પણ આદુનું ૬-શોગાઓલ નામનું તત્‍વ તેનાં કરતા વધુ અસરકારક સાબિત થાય છે. વૈજ્ઞાનીકોએ નોધ્‍યું છે કે ટેકસોલ કરતા ૬-શોગાઓલની અસર ૧૦ હજારગણી હોય છે. તેનો સ્‍પષ્‍ટ અર્થએ થયો કે, આદુ દ્વારા કેન્‍સરની ગાંઠ બનતી અટકાવી શકાય છે અને તેનાં દ્વારા સ્‍વસ્‍થ કોષોની જાળવણી પણ થાય છે.
કેન્‍સરની સારવાર બાબતે હજુ આવા અનેક સંશોધનો જરૂરી છે. જે તેનાં થકી આપણને એ ખ્‍યાલ પણ આવશે કે અત્‍યાર સુધી આપણી એલોપથિક સારવાર કેટલી ખોટી દિશામાં હતી અને આવી સારવાર દ્વારા આપણે કેટકેટલી માનવજિંદગી બરબાદ કરી છે.
આપના રોજીંદા ખોરાક માં આદુનો નિયમિત ઉપયોગ શરીર ને તંદુરસ્ત અને સક્ષમ રાખવા માટે ખુબ જ જરૂરી છે. આદુ એ વિશ્વ ઔષધી ગણાય છે. સંસ્કૃત ભાષામાં એને આદર્ક કહે છે. શરીરને તાજું-માજુ લીલું રાખનાર એટલે કે કોષ માંથી કચરો બહાર કાઢવાની ક્રિયા (કેટાબોલીઝમ) અને કોષને રસથી ભરપુર રાખી તાજો રાખનાર ક્રિયાનું અનાબોલીઝમ આ બન્નેક્રિયા આદુ કરે છે.
જમતા પહેલા આદુનો રસ પીવાથી ખુબ ફાયદા છે.
૧) મસાલામાં આદુ રાજા છે.
૨) જઠરાગ્ની પ્રબળ બનાવે છે. (દીપેન છે).
૩) ફેફસામાં કફ ના ઝાળા તોડી નાખે છે.
૪) જીભ અને ગળુ નિર્મળ બનાવે છે.
૫) વધુ પ્રમાણ માં પેશાબ લાવે છે.
૬) છાતી માંથી શરદી કાઢી નાખે છે.
૭) આમવાત ના સોજા મટાડે છે.
૮) જાડાપણું (મેદ) મટાડે છે.
૯) કફ તોડે છે - વાયુનો કટ્ટર દુશ્મન છે.
૧૦) સીળસ મટાડનાર છે.
૧૧) દમના દર્દીને ફાયદો કરે છે
૧૨) હૃદય રોગ મટાડનાર છે.
૧૩) તેના નિયમિત સેવન થી કેન્શર થતું નથી
૧૪) પીત્તનું શમન કરે છે.
આદુમાં ઉડીયન તેલ - ૩%
તીખાશ - ૮%
સ્ટાર્ચ - ૫૬%
આદુ ગરમ છે તે વાત ખોટી છે.

बहुजन हीताय
 बहुजन सुखाय👏

એક MIRACLE Juice ની recipe (બધા જ પ્રકાર ના CANCER માં મદદ કરે છે.)

આજકાલ cancer ખુબ ઝડપ થી વધતી બીમારી છે
અને,ઘણા બધા ને થવા લાગ્યું છે.

આજે હું તમારી સાથે એક MIRACLE Juice ની recipe share કરું છું.

જે cancer માં ખુબ અસરકારક છે.

આ drink cancer ના cells નો growth અટકાવે છે
અને ફેલાતુ અટકાવે છે !

CANCER હોય તો,3 મહિના સુધી દરરોજ પીવા થી ફાયદો જણાશે.

Miracle juice ની શોધ એક Indian herbalist એ કરી હતી,

સૌથી પહેલો ફાયદો એક વ્યક્તિ ને lung cancer માં જોવા મળેલો...
પણ,બધા જ પ્રકાર ના CANCER માં મદદ કરે છે.

MIRACLE Juice is easy to make

સામગ્રી :
======
એક સફરજન  + એક બીટ  + એક ગાજર...

આ ABC juice થી પણ ઓળખાય છે :

A for Apple
B for Beetroot
C for Carrot

રીત :
=====
બધું ધોઈ ટુકડા કરી mixer માં કે juicer માં juice બનાવી અને તરત જ પી જવું. 

આ juice બનાવી ને રાખી ના મુકસો,
એ તરત જ પી જવુ.

એનું કોઈ strict માપ નથી,
તમારા taste મુજબ કોઈ પણ સામગ્રી વધારે પણ લઇ શકો
અથવા
લીંબુ નો રસ પણ ઉમેરી શકો છો.

Miracle juice આપણા બધાના રોજીંદા જીવનમાં આવતી ઘણી બધી સમસ્યાઓ માં ખુબ ઉપયોગી છે.

હું, ચોક્કસ માનું છું કે-
નીચે માંથી એક વાત તો તમને લાગુ પડતી જ હશે !

આ જ્યુસના ફાયદો :

1) Cancer ના cells ને વધતાં અટકાવે છે અને ફેલાતું અટકાવે છે.

2) લીવર, kidney અને સ્વાદુપીડ ની બીમારી માં પણ ખુબ ઉપયોગી છે.

3) ફેફસા મજબુત કરે છે , heart attack અટકાવે છે અને high blood pressure માં પણ ઉપયોગી છે.

4) આપણી immune system મજબુત કરે છે.

5) આંખો નું તેજ વધારે છે,
આંખો લાલ થવી કે લાય બળવી જેવા problem દૂર કરે છે.

6) muscle pain માં રાહત કરે છે. 

7) bowl movement સુધારે છે, constipation દૂર કરે છે,
જેને કારણે તમારી સ્કીન ને ફાયદો થાય છે,અને સ્કીન glow કરે છે.

8) અપચા ને કારણે થતા પ્રોબ્લેમ દુર કરે છે, throat infection માં પણ કામ કરે છે.

9) ખીલ અને ખીલ ને લાગતા પ્રોબ્લેમ્સ દૂર કરે છે.

10) શરદી અને બીજી એલર્જી માં મદદ કરે છે.

આ juice ની કોઈ side effect નથી, highly nutritious અને easily પચી જાય છે,

જો વજન ઉતરવા માંગતા હોવ તો પણ ખુબ ઉપયોગી છે. 

2 week માં જ તમારી immune system માં સુધારો જણાશે