कूड़े का ट्रक..


एक दिन एक व्यक्ति ऑटो से रेलवे स्टेशन जा रहा था। ऑटो वाला बड़े आराम से ऑटो चला रहा था। 
एक कार अचानक ही पार्किंग से निकलकर रोड पर आ गयी। ऑटो चालक ने तेजी से ब्रेक लगाया और कार, ऑटो से टकराते टकराते बची।

कार चालक गुस्से में ऑटो वाले को ही भला-बुरा कहने लगा जबकि गलती कार- चालक की थी।
ऑटो चालक  सकारात्मक विचार सुनने-सुनाने वाला था। 
उसने कार वाले की बातों पर गुस्सा नहीं किया और क्षमा माँगते  हुए आगे बढ़ गया।

ऑटो में बैठे व्यक्ति को कार वाले की हरकत पर गुस्सा आ रहा था और उसने ऑटो वाले से पूछा 
तुमने उस कार वाले को बिना कुछ कहे ऐसे ही क्यों जाने दिया। 
उसने तुम्हें भला-बुरा कहा जबकि गलती तो उसकी थी। 
हमारी किस्मत अच्छी है, नहीं तो उसकी वजह से हम अभी अस्पताल में होते।

ऑटो वाले ने कहा साहब बहुत से लोग गार्बेज ट्रक (कूड़े का ट्रक) की तरह होते हैं। 
वे बहुत सारा कूड़ा अपने दिमाग में भरे हुए चलते हैं। 
जिन चीजों की जीवन में कोई ज़रूरत नहीं होती उनको मेहनत करके जोड़ते रहते हैं जैसे क्रोध, घृणा, चिंता, निराशा आदि। जब उनके दिमाग में इनका कूड़ा बहुत अधिक हो जाता है तो वे अपना बोझ हल्का करने के लिए इसे दूसरों पर फेंकने का मौका ढूँढ़ने लगते हैं।

इसलिए मैं ऐसे लोगों से दूरी बनाए रखता हूँ और उन्हें दूर से ही मुस्कराकर अलविदा कह देता हूँ। 
क्योंकि अगर उन जैसे लोगों द्वारा गिराया हुआ कूड़ा मैंने स्वीकार कर लिया तो मैं भी एक कूड़े का ट्रक बन जाऊँगा और अपने साथ साथ आसपास के लोगों पर भी वह कूड़ा गिराता रहूँगा।

मैं सोचता हूँ जिंदगी बहुत ख़ूबसूरत है इसलिए जो हमसे अच्छा व्यवहार करते हैं उन्हें धन्यवाद कहो और जो हमसे अच्छा व्यवहार नहीं करते उन्हें मुस्कुराकर माफ़ कर दो। हमें यह याद रखना चाहिए कि सभी मानसिक रोगी केवल अस्पताल में ही नहीं रहते हैं। कुछ हमारे आस-पास खुले में भी घूमते रहते हैं । 
                                                                                                        
प्रकृति के नियम: *यदि खेत में बीज न डाले जाएँ तो कुदरत उसे घास-फूस से भर देती है।
*उसी तरह से यदि दिमाग में सकारात्मक विचार न भरें जाएँ तो नकारात्मक विचार अपनी जगह बना ही लेते हैं।                        
*दूसरा नियम है कि जिसके पास जो होता है वह वही बाँटता है। "सुखी" सुख बाँटता है, "दु:खी" दुःख बाँटता है, "ज्ञानी" ज्ञान बाँटता है, भ्रमित भ्रम बाँटता है, और "भयभीत" भय बाँटता है। जो खुद डरा हुआ है वह औरों को डराता है, दबा हुआ दबाता है ,चमका हुआ चमकाता है।*

Performance

एक बार एक ब्राहमण मर गया,
वो स्वर्ग के वेटिंग लाइन में खडा था

उनके आगे एक काला चश्मा😎 जींस, लेदर जैकेट पहन कर लडका खडा था👞👓👖

धर्म राज लडके से : कौन हो तुम?
लड़का : मैं एक बस ड्राइवर हूँ

धम॔राज : ये लो सोने की शाल और अंदर आ आकर गोल्डन रूम ले लो

धम॔राज ब्राहमण से : कौन हो तुम?
ब्राहमण : मैं ब्राहमण हूँ, और 40 सालो से लोगों को भगवान के बारे में बताया करता था

धम॔राज : ये लो सूती वस्त्र और अंदर आ
ब्राहमण : भगवान, ये गलत है😕 ये तेज गति से गाड़ी चलाने वाले को सोने की शाल और जिसने पूरा जीवन भगवान का ज्ञान दिया उसे सूती वस्त्र?

धम॔राज : परिणाम मेरे बच्चे परिणाम...
जब तुम ज्ञान देते थे सभी भक्त सोते रहते थे😴😴😴😴

लेकिन जब यह बस तेज गति से चलाता था तब लोग सच्चे मन से भगवान को याद करते थे😀

हमेशा performance देखी जाती है position नही😂😜

ब्राह्मणों के अन्दर आठ गुण बताये गये है..


ब्राह्मणों के अन्दर आठ गुण बताये गये है*

                *।।श्लोक।।*

*दम्भं नोद्वहते न निन्दते*
*परान् नो भाषते निष्ठुरान्*
*प्रोक्तं केनचिदप्रियं च*
*सहते क्रोध च नालम्वते ।*
*ज्ञात्वा शास्त्रमपि प्रभूतम निशं संतिष्ठते मूकवत्*
*दोषांश्छादयते गुणान् वितनुते चाष्टौ गुणाः पण्डिते ।।*

          *अर्थः*

*(1) कपट न करना ।*
*(2) दुसरो की निन्दा न करना ।*
*( 3) निष्ठुर वचन न वोलना ।*
*(4) कौई अप्रित वचन वोल भी दे तो सह लेना।*
*(5) कोध्र न करना ।*
*(6) शास्त्रो का प्रचुर ज्ञान होने पर भी मूक की तरह रहना अर्थात  अहंकार न करना।*
*(7) दूसरे के दोषो को छिपाना ।*
*(8) गुणो को प्रकट करना ।*

*ये आठ गुण ब्राह्मणो के होते है।*
*मूर्खस्य पञ्च चिह्नानि*
*गर्वो दुर्वचनं तथा।*
*क्रोधश्च दृढवादश्च परवाक्येष्वनादरः॥*

*मूर्खों के पाँच लक्षण होते हैं - गर्व, अपशब्द, क्रोध, हठ और दूसरों की बातों का अनादर करना॥*

આખી વસંત ઘરે આવે એ દીકરી....


લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય
છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર
કોઈને પડતી નથી.

કંકોત્રીમાં પોતાના નામ
પછીના કૌંસમાં લખેલું નામ કદાચ
છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી
બતાવી રહ્યું છે... હવે નામની પાછળ
બદલાતું નામ અને બદલાતી અટક સાથે
વાતાવરણ પણ બદલાવવાનું છે.
 દીકરી કોઈને કશું જ
કહેવા માંગતી નથી. એટલે જ એ સાસરેથી
પિયરમાં આવે છે ત્યારે પહેલાં ઘરના
પાણીયારા માંથી જાતે ઊભી થઈને
સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે
છે,
 હજુ પણ એને ઘરના કોક ખૂણેથી
બાળપણ મળી આવે છે,
હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને
ફરવાનું મન થતું હોય છે,
 સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં
હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય
છે. પણ, હવે એ દીકરીની સાથે સાથે
પત્નિ બની છે.
 ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી
કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ
પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે
કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા
માંગતી નથી!
 સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં
નથી નીકળતું......!!
 પિતા પાસેથી નાની નાની
હથેળીઓ પર હાથ મૂકીને નસીબ
અજમાવવાના દિવસો 'છૂ' થઈ જાય છે!
 પોતાના જ ઘરમાં મહેમાન બનીને
આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ
મહેમાન બનીને આવતી દીકરીને
પોતાની સગ્ગી આંખોએ જોવાનું પણ
અઘરું છે...
 દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને
ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને
અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે... એ
જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી
નિરાંતે ઊંઘી જશે
પણ,
દીકરી ઊંઘતી હશે તો પિતા એને
ઉઠાડવાની હિંમત નહીં કરે...! કદાચ આ
ઊંઘ ફરી ક્યારેય ન આવે તો?
 દીકરો પરણાવતી વખતે બાપ હોય
એના કરતાં વધારે જુવાન બની જાય છે...
પણ,
દીકરી પરણાવતી વખતે એ અચાનક જ
ઘરડો લાગવા માંડે છે... !!
 દીકરીનું લગન એટલે નદીને પાનેતર
પહેરાવવાની ક્ષણો...!
 દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું
કન્યાદાન..
 એક લીલા પાન ની અપેક્ષા હોય,
પરંતુ આખી વસંત ઘરે આવે એ દીકરી.

Charlie..

Charlie Chaplin told the audience a wonderful joke and all the people started laughing... Charlie repeated the same joke and only few people laughed..????
He again repeated the same joke but this time no one laughed...??????
Then he said these beautiful lines...;"

when you cannot laugh on the same joke again and again...then why do you cry  again and again on the same worry"So enjoy your every moment of life..!!Life is beautiful!

Today is a good day to recollect his 3 heart-touching statements:-

(1) Nothing is permanent in this world, not even our troubles. 
(2) I like walking in the rain, because nobody can see my tears. 
(3) The most wasted day in life is the day in which we have not laughed.  😊Keep smiling and pass this message to everyone whom you would like to see smiling....😄😄😄

जब भाग्य लिखा जा रहा था ..

एक बार दो दोस्त घूमते हुए एक महल के पास पहुँच गए तो, 

पहले दोस्त ने उस शानदार महल को देखकर कहा की जब इनमें रहने वालों की 
किस्मत लिखी जा रही थी तब हम कहाँ थे??

दूसरा दोस्त पहल वाले का हाथ पकड़ कर अस्पताल ले गया और 
मरीजो को दिखाते हुए कहा कि जब इनकी किस्मत लिखी जा रही थी तब हम कहाँ थे??
..
मित्रों भगवान ने हमें जो भी दिया उसमें हमेशा खुश रहिये।

उस मालिक का हर हाल में शुक्र करना सीखें। 

आज भी तेरा शुक्रिया,, 
कल भी तेरा शुक्रिया,, 
हर पल तेरा शुक्रिया,।

Motivational

“You cannot control what happens to you, but you can control your attitude toward what happens to you, and in that, you will be mastering change, rather than allowing it to master you.

Good morning😊😊😊😊

"अभीमान को आने मत दो और स्वाभिमान को जाने मत दो।
अभिमान तुम्हें उठने नहीं देगा और स्वाभिमान गीरने नहीं देगा...!!!"

પતિ-પત્ની ના જીવનને સ્પર્શ કરતી એક સરસ વાત

પતિ-પત્ની ના જીવનને સ્પર્શ કરતી એક સરસ વાત
જે સંસાર ત્યાગી ચુકેલા એક જૈન મુની પાસે સાંભળી હતી

_ For All Married Couple

લગ્નની પચીસી વટાવી ચૂકેલું એક દંપતી લગ્નની વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ એક બીજા સામે બેસીને એક બીજાના ગમા - અણગમાની ફરિયાદ કરે છે, ત્યાં પતિ એક સરસ પ્રસ્તાવ મુકે છે :

"આપણે બંને એક બીજાને એક એક નોટબૂક ભેટ આપીએ - તે નોટબૂકમાં આપણે રોજેરોજ એક બીજાની કયી વાત ના ગમી તે ટાંકતા રહેવાનું અને આવતી વર્ષગાંઠે એકબીજા સામે બેસીને એક બીજાની ખામીઓ વાંચવાની.... વર્ષ દરમ્યાન જે ખામી નજર આવે - આગામી વર્ષોમાં પ્રયત્ન કરવાનો તે ખામીઓ દુર કરવાનો - તે ભૂલનું પુનરાવર્તન ના થાય તે જોવાનું !!"

પતિની આ વાત સાંભળી પત્ની પણ સંમત થઈ અને એક બીજાને નોટેબૂક્ની   આપ - લે કરી લીધી.......

વર્ષ વીતતું ગયું....વાતો - ભૂલો - ખામીઓ લખાતી રહી....

એક વર્ષના વહાણાં વાઈ ગયા....

ફરી લગ્નની વર્ષગાંઠે પતિ - પત્ની સામસામે બેઠા... એક બીજાની નોટબુકની આપ - લે કરી લીધી....

પહેલ આપ પઢો...ની હુંસાતુંસી જામી....આખરે મહિલા પ્રથમના ધોરણે પત્નીએ લખેલી નોંધ પતિએ વાંચવાની શરુઆત કરી...

પ્રથમ પાનું....બીજું પાનું...ત્રીજું પાનું...

ફિલ્મ જોવાનો વાયદો કરી મોડા આવ્યા....
બહાર જમવાનો વાયદો કરી ના લઇ ગયા....
મારા પિયરીયા આવ્યા ત્યારે સારી રીતે વાત ના કરી
મારા માટે ભંગાર સાડી ઉપાડી લાવ્યા...

આવી અનેકો રોજ-બરોજની ફરિયાદી પતિદેવે વાંચી....

પતિની આંખોમાંથી અશ્રુઓની ધાર વહેવા માંડી....

આખરે છેલ્લું પાનું પૂરું કરી પતિએ પત્નીને કહ્યું :

"તારી બધી ફરિયાદો હું કબુલ કરું છું અને આગામી વર્ષોમાં તેનું પુનરાવર્તન ન થાય તેનું હું ધ્યાન રાખીશ.....

હવે પત્નીએ પતિની રોજનીશીના પાના ફેરવવા શરુ કર્યા....

પ્રથમ દિવસ....બીજો દિવસ....ત્રીજો દિવસ....કોરું ધાકોર....પછી...
બે ચાર દિવસો એક સાથે ફેરવ્યા.....ત્યાં પણ કોરું ધાકોર.....
મહિના ફેરવ્યા.... ત્યાં પણ કોરું ધાકોર.......
આખરે પત્નીએ કંટાળી વર્ષનું છેલ્લું પાનું ખોલ્યું...
ત્યાં પતિએ લખ્યું હતું....

"હું તારા મોઢે ગમે તેટલી ફરિયાદો કરું પણ તે મારા માટે કરેલા ત્યાગ અને આપેલા અનહદ પ્રેમ બાદ જેને યાદ રાખી હું લખી શકું તેવી કોઈ ખામી દેખાઈ નથી.- તારા પ્રેમ અને ત્યાગે તારી બધી ખામીઓને મારી નજરમાં આવવા જ દીધી નથી......તું દરેક ભૂલ અને ખામીઓથી પર છે...કેમકે તે મારી અક્ષમ્ય ખામીઓ પછી પણ દરેક ડગલે અને પગલે તેં મારો સાથ આપ્યો છે....મારા પડછાયાનો વાંક ક્યાં દેખાય મને.....

હવે અશ્રુની ધારનો વારો પત્નીનો હતો. તેને પતિના હાથમાંથી પોતાની રોજનીશી લઇ તેને કચરા ટોપલીમાં સ્વાહા કરી દીધી.....સાથે સાથે ગમા - અણગમાઓને પણ....

નવપલ્લિત બની...નવપરણિત યુગલની જેમ મહેકી ઉઠ્યું તેમનું જીવન - જીવનની ઢળતી સંધ્યાએ....

એક - બીજાની ખામીઓ શોધવાને બદલે એક - બીજાએ પરસ્પર શું ત્યાગ કર્યું તેનો વિચાર માત્ર આપના જીવનને નવપલ્લિત કરી મુકે છે....

સંવાદ એક ઐતિહાસિક શિલાલેખથી કમ નથી.

પપ્પા,

કબાટ માં ઉપરના ખાનામાં આપના ધોયેલા ચડ્ડી બંડ્ડી મૂકેલા છે.

અને હા, આપના ચશ્મા ન મળે તો ટીવી નીચેના કબાટમાં પહેલાં જુઓ, પછી સોફાની ઉપરની આખી ધાર ચેક કરો અને છેલ્લે આપણાં ઘરની બાલ્કનીની પાળીએ.....

પેલી બ્લ્યુ લાઇનીંગવાળો શર્ટ શોધતા નહીં, મેં છ મહિના પહેલાં એ કામવાળી બાઇને આપી દીધો છે અને છ મહિનામાં મેં તમને બાર વખત આ વાત કહી છે.

રસોડાના મસાલીયામાં મેં અજમાની ડબ્બીમાં અજમો અને જીરાની ડબ્બીમાં જીરુ લખેલી ચબરખી લખી ને મૂકી છે..એવું જ સોડા અને મીઠાની બરણીઓમાં.

આપના લગ્નનું આલ્બમ આપની જાણ બહાર હું લઇ જઉં
છું ,કેમ કે આપ જોઇને ઇમોશનલ. ........

મારો મોબાઇલ નંબર આપના ફોનમાં ટીનીના નામે સેવ કરેલો છે ....ઐશ્વર્યા પર સર્ચ ન કરશો.

ધાબા પરની ટાંકીનો કોક ધાબા પર નહીં,  નીચે રસોડાના બારણા પાછળ છે.
ટાંકી છલકાઇને ઉભરાય તો ઉપર દોટ ન મૂકતા.

દાઢી કરવાની ટ્યુબ હંમેશા તમારા શેવીંગ પાઉચમાં જ મૂકજો...
ટુથબ્રશ અને ટુથપેસ્ટ મૂકીએ છીએ એ પ્લાસ્ટિકના બાસ્કેટમાં નહીં.....

કોઇનો ફોન હોય અને તમારો મોબાઇલ નંબર માગે તો ...
એ મોટા અક્ષરે મંદિર પાસેના કેલેન્ડર પર લખેલો છે.....

લવ યુ પાપા.......

જસ્ટ ઇમેજીન...........

કે જેની પત્ની વર્ષો પહેલાં ગુજરી ગઇ છે અને સંતાનમાં એક દીકરી  છે,
તેના લગ્ન ગઇ કાલે જ થયાં, ગઇકાલ સાંજે એને વળાવી અને આજે સવારે આવું લખેલી ચિઠ્ઠી હાથમાં આવે તો એ બાપ માટે તો આ પ્રેમ,સ્નેહ, મમતા, દરકાર અને વિનંતીથી ભરેલો આ સંવાદ
એક ઐતિહાસિક શિલાલેખથી કમ નથી.)

बड़ों के दिए आशिर्वाद ..

महाभारत का युद्ध चल रहा था.
एक दिन दुर्योधन के व्यंग्य से आहत होकर "भीष्म पितामह" घोषणा कर देते हैं कि -

मैं कल पांडवों का वध कर दूँगा.
उनकी घोषणा का पता चलते ही पांडवों के शिविर में बेचैनी बढ़ गई,
भीष्म की क्षमताओं के बारे में सभी को पता था इसलिए सभी किसी अनिष्ट की आशंका से परेशान हो गए.

तब श्री कृष्ण ने द्रौपदी से कहा अभी मेरे साथ चलो।

श्री कृष्ण द्रौपदी को लेकर सीधे भीष्म पितामह के शिविर में पहुँच गए।
शिविर के बाहर खड़े होकर उन्होंने द्रोपदी से कहा कि -
अन्दर जाकर पितामह को प्रणाम करो। द्रौपदी ने अन्दर जाकर पितामह भीष्म को प्रणाम किया तो उन्होंने "अखंड सौभाग्यवती भव" का आशीर्वाद दे दिया, फिर उन्होंने द्रोपदी से पूछा कि -
"वत्स तुम इतनी रात में अकेली यहाँ कैसे आई हो।

क्या तुमको श्री कृष्ण यहाँ लेकर आये है" ?

तब द्रोपदी ने कहा कि -"हां और वे कक्ष के बाहर खड़े हैं"
तब भीष्म भी कक्ष के बाहर आ गए और दोनों ने एक दुसरे से प्रणाम किया।

भीष्म ने कहा "मेरे एक वचन को मेरे ही दूसरे वचन से काट देने का काम श्री कृष्ण ही कर सकते है"

शिविर से वापस लौटते समय श्री कृष्ण ने द्रौपदी से कहा कि -
"तुम्हारे एक बार जाकर पितामह को प्रणाम करने से तुम्हारे पतियों को जीवनदान मिल गया है
अगर तुम प्रतिदिन भीष्म, ध्रतराष्ट्र, द्रोणाचार्य, आदि को प्रणाम करती होतीं और दुर्योधन- दुशासन,
आदि की पत्नियां भी पांडवों को प्रणाम करती होतीं, तो शायद इस युद्ध की नौबत ही न आती" ।

वर्तमान में हमारे घरों में जो इतनी समस्याऐं हैं उनका भी मूल कारण यही है कि :
"जाने अनजाने अक्सर घर के बड़ों की उपेक्षा हो जाती है" ।

यदि घर के बच्चे और बहुएँ प्रतिदिन घर के सभी बड़ों को प्रणाम कर उनका आशीर्वाद लें तो,
शायद किसी भी घर में कभी कोई क्लेश न हो।
बड़ों के दिए आशिर्वाद कवच की तरह काम करते हैं उनको कोई
 "अस्त्र - शस्त्र" नहीं भेद सकता ।

સમસ્યા ..

બે મિત્રો હતા. જીગરજાન મિત્રો.

બંને એક જ કંપનીમાં એક સરખા પગારથી એકસમાન હોદા પર કામ કરતા હતા અને એક જ સોસાયટીમાં એક સરખા મકાનમાં બાજુ-બાજુમાં જ રહેતા હતા. બધી જ બાબતમાં સમાનતા હોવા છતા એક મિત્ર હંમેશા આનંદમાં રહેતો અને બીજો હંમેશા દુ:ખી રહેતો.

એકવખત બંને મિત્રો બહાર ફરવા માટે ગયા ત્યારે દુ:ખી મિત્રએ કહ્યુ ,

" યાર , આપણા બંનેની પાસે બધુ જ સરખુ છે તો આપણને આનંદ પણ સમાન મળવો જોઇએ છતા પણ એવું કેમ થાય છે કે તું આનંદમાં હોય છે અને હું સતત તનાવમાં જીવું છું. ?
મારા જીવનમાં આવે છે એવી કોઇ સમસ્યા કે દુ:ખ શું તારા જીવનમાં આવતા જ નથી ? "

બીજા મિત્રએ કહ્યુ , "
ભાઇ , પ્રશ્નો અને સમસ્યાઓ તો મારા જીવનમાં પણ એટલી જ છે જેટલી તારા જીવનમાં છે. આપણે કાયમ સાથે જ હોઇએ છીએ અને તને મારા જીવનની સમસ્યાઓનો ખ્યાલ પણ છે.

" દુ:ખી રહેતા મિત્રએ કહ્યુ ,
" તારી વાત બીલકુલ સાચી છે. તો પછી તારી પાસે એવુ શું છે કે તું આ સમસ્યાઓની વચ્ચે પણ આનંદપૂર્ણ જીવન જીવી શકે છે ? "

પોતાના મિત્રના ખભા પર હાથ મુકીને જવાબ આપતા બીજા મિત્રએ કહ્યુ ,
" અરે મારા વ્હાલા દોસ્ત, તારી અને મારી વચ્ચે માત્ર એટલો જ ફેર છે કે
જીવનમાં આવતા દુ:ખોને કારણે હું માત્ર એક જ વાર દુ:ખી થાવ છું.
અને તું એક જ દુ:ખ માટે ત્રણવાર દુ:ખી થાય છે.

1. દુ:ખ કે સમસ્યા આવવાની હોય ત્યારે એના સતત વિચારો કરીને
2. દુ:ખ કે સમસ્યા ખરેખર જીવનમાં આવે ત્યારે અને
3. દુ:ખ કે સમસ્યા જતા રહે ત્યારબાદ એને વારંવાર યાદ કરીને.

જીવનમાં આવતી સમસ્યાથી મને એક વખત તકલીફ પડે છે અને તને ત્રણવાર તકલીફ પડે છે"
મિત્રો , આપણે બધા પણ એક જ સમસ્યા માટે ત્રણવાર દુ:ખી થનારા માણસો છીએ.

ભવિષ્ય માટે સજાગ જરુર બનીએ પણ હજુ જે બન્યુ જ નથી એની ચિંતા કરીને વર્તમાનને બરબાદ ન કરીએ અને ભુતકાળને વાગોળવાને બદલે કરેલી ભુલોમાંથી બોધપાઠ લઇને આગળ વધીએ.


ધીરુભાઈ અંબાણીના પ્રખ્યાત સુવાક્યો

-મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.

-આપણા સ્વપ્ન મોટા હોવા જોઈએ, મહત્વાકાંક્ષાઓ ઉંચી હોવી જોઈએ, આપણી પ્રતિબદ્ધતા ઊંડી હોવી જોઈએ અને આપણા પ્રયત્નો મોટા હોવા જોઈએ, રિલાયન્સ અને ભારત માટે મારું આ જ સ્વપ્ન છે.

-આપણે આપણા શાશકોને તો નથી બદલી શકતા પરંતુ તેમની શાશન કરવાની રીતને જરૂર બદલી શકીએ છીએ.

-નફો કમાવવા માટે કોઈના આમંત્રણની જરૂર નથી.

-જો તમે સ્વપ્ન જોશો તો જ તમે તેને પૂરું કરી શકશો.

-દ્રઢ સંકલ્પ અને પૂર્ણતાથી કામ કરશો તો સફળતા જરૂર મળશે.

તકલીફોમાં પણ તમારા લક્ષ્યને વળગી રહો અને વિપત્તિઓને અવસરમાં બદલો.

-યુવાનોને સારું વાતાવરણ આપો, તેઓને પ્રેરિત કરો, સહયોગ કરો. તેમાંના દરેક ઉર્જાના સ્ત્રોત છે અને તેઓ કરી બતાવશે.

-સબંધો અને વિશ્વાસ એ વિકાસના પાયા સમાન છે.

-સમયસર નહિ, સમય પહેલા કામ થવાની હું અપેક્ષા રાખું છું.

-ભારતીયોની તકલીફ એ છે કે તેઓએ મોટું વિચારવાની આદત છોડી દીધી છે.

-લક્ષ્ય એવું નક્કી કરવું જોઈએ કે તેને મેળવી કે પહોચી શકાય
કમાવવા માટે ગણતરી પૂર્વકના જોખમો ઉઠાવવા જોઈએ.

-તક એ કોઈ નસીબની વાત નથી, તકો તો આપણી આજુબાજુ જ છે, ઘણા લોકો તેનો લાભ લે છે તો ઘણા તેને છોડી દે છે

khalipa ma

quote..

After 45 years

45...વર્ષ  પછી 

👉છાતી  ઉપર  પથ્થર રાખી જીવતા શીખી  જાવ ....

👉ઓછું બોલો - વધુ ચાલો , સામેથી  કોઇને  શિખામણ  ન આપો ....

👉દિલના જખમ  બઘા પાસે  ઉઘાડા  ન કરો . . કારણ  બઘાના ઘરમાં  મલમપટ્ટી નથી  હોતી  પણ નમક તો હોય જ છે.  ...

👉સૂકો  રોટલો  પણ પ્રેમથી આરોગો, કરોડો  માણસો  ને એ પણ નથી  મળતો.  ...

👉કરકસરથી જીવો . ..ચીની કહેવત છે  કરકસર  માણસને  બહાદુર  બનાવે છે  . ...

👉એકલા જીવતા શીખો , હવે જોડી કયારે પન ખંડિત થાય . ..

👉વાચંનનો શોખ અચૂક રાખો  જ . ...પુસ્તક  એ બીજો જીવન સાથી  છે  જે અંત સમય સુધી  સાથ આપશે . ..

👉પોઝીટીવ  બનો . ..

Hota wohi hai..

भगवान विष्णु गरुड़ पर बैठ कर कैलाश पर्वत पर गए।
द्वार पर गरुड़ को छोड़ कर खुद शिव से मिलने अंदर
चले गए। तब कैलाश की अपूर्व प्राकृतिक शोभा
को देख कर गरुड़ मंत्रमुग्ध थे कि तभी उनकी नजर
एक खूबसूरत छोटी सी चिड़िया पर पड़ी।
चिड़िया कुछ इतनी सुंदर थी कि गरुड़ के सारे
विचार उसकी तरफ आकर्षित होने लगे।
उसी समय कैलाश पर यम देव पधारे और अंदर जाने से
पहले उन्होंने उस छोटे से पक्षी को आश्चर्य की
द्रष्टि से देखा। गरुड़ समझ गए उस चिड़िया का अंत
निकट है और यमदेव कैलाश से निकलते ही उसे अपने
साथ यमलोक ले जाएँगे।

गरूड़ को दया आ गई। इतनी छोटी और सुंदर
चिड़िया को मरता हुआ नहीं देख सकते थे। उसे अपने
पंजों में दबाया और कैलाश से हजारो कोश दूर एक
जंगल में एक चट्टान के ऊपर छोड़ दिया, और खुद
बापिस कैलाश पर आ गया।

आखिर जब यम बाहर आए तो गरुड़ ने पूछ ही लिया
कि उन्होंने उस चिड़िया को इतनी आश्चर्य भरी
नजर से क्यों देखा था। यम देव बोले "गरुड़ जब मैंने
उस चिड़िया को देखा तो मुझे ज्ञात हुआ कि वो
चिड़िया कुछ ही पल बाद यहाँ से हजारों कोस दूर
एक नाग द्वारा खा ली जाएगी। मैं सोच रहा था
कि वो इतनी जलदी इतनी दूर कैसे जाएगी, पर अब
जब वो यहाँ नहीं है तो निश्चित ही वो मर चुकी
होगी।"

गरुड़ समझ गये "मृत्यु टाले नहीं टलती चाहे कितनी
भी चतुराई की जाए।"

इस लिए कृष्ण कहते है।
करता तू वह है
जो तू चाहता है
परन्तु होता वह है
जो में चाहता हूँ
कर तू वह
जो में चाहता हूँ
फिर होगा वो
जो तू चाहेगा ।
  जीवन के 6 सत्य:-
1. कोई फर्क नहीं पड़ता कि आप कितने खूबसूरत हैं ?
क्योंकि..लँगूर और गोरिल्ला भी अपनी ओर लोगों का ध्यान आकर्षित कर लेते हैं..
2. कोई फर्क नहीं पड़ता कि आपका शरीर कितना विशाल और मज़बूत है ?
क्योंकि...श्मशान तक आप अपने आपको नहीं ले जा सकते....
3. आप कितने भी लम्बे क्यों न हों , मगर आने वाले कल को आप नहीं देख सकते....
4. कोई फर्क नहीं पड़ता कि , आपकी त्वचा कितनी गोरी और चमकदार है
क्योंकि...अँधेरे में रोशनी की जरूरत पड़ती ही है...
5 . कोई फर्क नहीं पड़ता कि " आप " नहीं हँसेंगे तो सभ्य कहलायेंगे ?
क्यूंकि ..." आप " पर हंसने के लिए दुनिया खड़ी है ?
6. कोई फर्क नहीं पड़ता कि ,आप कितने अमीर हैं ? और दर्जनों गाड़ियाँ आपके पास हैं ?
क्योंकि...घर के बाथरूम तक आपको चल के ही जाना पड़ेगा...
इसलिए संभल के चलिए ... ज़िन्दगी का सफर छोटा है , हँसते हँसते काटिये , आनंद आएगा ।।
जय श्री कृष्ण

Dekhate hi maa baap

"देखते ही देखते जवान माँ-बाप बूढ़े हो जाते हैं"
*****

देखते ही देखते जवान माँ-बाप बूढ़े हो जाते हैं..

सुबह की सैर में कभी चक्कर खा जाते है ..

सारे मौहल्ले को पता है...पर हमसे छुपाते है
दिन प्रतिदिन अपनी खुराक घटाते हैं
और
तबियत ठीक होने की बात फ़ोन पे बताते है.
ढीली हो गए कपड़ों को टाइट करवाते है,

देखते ही देखते जवान माँ-बाप बूढ़े हो जाते हैं..

किसी के देहांत की खबर सुन कर घबराते है,
और अपने परहेजों की संख्या बढ़ाते है,
हमारे मोटापे पे हिदायतों के ढेर लगाते है,
"रोज की वर्जिश"के फायदे गिनाते है.
‘तंदुरुस्ती हज़ार नियामत "हर दफे बताते है, 

देखते ही देखते जवान माँ-बाप बूढ़े हो जाते हैं..

हर साल बड़े शौक से अपने बैंक जाते है, 
अपने जिन्दा होने का सबूत देकर हर्षाते है,

जरा सी बढी पेंशन पर फूले नहीं समाते है, 
और FIXED DEPOSIT रिन्ऊ करते जाते है,
खुद के लिए नहीं हमारे लिए ही बचाते है.

देखते ही देखते जवान माँ-बाप बूढ़े हो जाते हैं..

चीज़ें रख के अब अक्सर भूल जाते है, 
फिर उन्हें ढूँढने में सारा घर सर पे उठाते है,
और एक दूसरे को बात बात में हड़काते है,
पर एक दूजे से अलग भी नहीं रह पाते है.

एक ही किस्से को बार बार दोहराते है,

देखते ही देखते जवान माँ-बाप बूढ़े हो जाते हैं..

चश्में से भी अब ठीक से नहीं देख पाते है,
बीमारी में दवा लेने में नखरे दिखाते है,
एलोपैथी के बहुत सारे साइड इफ़ेक्ट बताते है,
और होमियोपैथी/आयुर्वेदिक की ही रट लगाते है,
ज़रूरी ऑपरेशन को भी और आगे टलवाते है.

देखते ही देखते जवान माँ-बाप बूढ़े हो जाते हैं..

उड़द की दाल अब नहीं पचा पाते है,
लौकी तुरई और धुली मूंगदाल ही अधिकतर खाते है,
दांतों में अटके खाने को तिली से खुजलाते हैं,
पर डेंटिस्ट के पास जाने से कतराते हैं,
"काम चल तो रहा है" की ही धुन लगाते है.

देखते ही देखते जवान माँ-बाप बूढ़े हो जाते हैं..

हर त्यौहार पर हमारे आने की बाट देखते है,
अपने पुराने घर को नई दुल्हन सा चमकाते है,
हमारी पसंदीदा चीजों के ढेर लगाते है,
हर छोटी बड़ी फरमाईश पूरी करने के लिए माँ रसोई और पापा बाजार दौडे चले जाते है,

पोते-पोतियों से मिलने को कितने आंसू टपकाते है,

देखते ही देखते जवान माँ-बाप बूढ़े हो जाते है..
**
देखते ही देखते जवान माँ-बाप बूढ़े हो जाते है..

Received this beautiful poem and felt like sharing 🍁🍁🍁🍁🍁

Jaisi jiski soch

एक आदमी ने भगवान बुद्ध  से पुछा : जीवन का मूल्य क्या है?

बुद्ध  ने उसे एक Stone दिया और कहा : जा और इस stone का
मूल्य पता करके आ , लेकिन ध्यान रखना stone को बेचना नही है I

वह आदमी stone को बाजार मे एक संतरे वाले के पास लेकर गया और बोला : इसकी कीमत क्या है?

संतरे वाला चमकीले stone को देखकर बोला, "12 संतरे लेजा और इसे मुझे दे जा"

आगे एक सब्जी वाले ने उस चमकीले stone को देखा और कहा
"एक बोरी आलू ले जा और इस stone को मेरे पास छोड़ जा"

आगे एक सोना बेचने वाले के
पास गया उसे stone दिखाया सुनार उस चमकीले stone को देखकर बोला,  "50 लाख मे बेच दे" l

उसने मना कर दिया तो सुनार बोला "2 करोड़ मे दे दे या बता इसकी कीमत जो माँगेगा वह दूँगा तुझे..

उस आदमी ने सुनार से कहा मेरे गुरू ने इसे बेचने से मना किया है l

आगे हीरे बेचने वाले एक जौहरी के पास गया उसे stone दिखाया l

जौहरी ने जब उस बेसकीमती रुबी को देखा , तो पहले उसने रुबी के पास एक लाल कपडा बिछाया फिर उस बेसकीमती रुबी की परिक्रमा लगाई माथा टेका l

फिर जौहरी बोला , "कहा से लाया है ये बेसकीमती रुबी? सारी कायनात , सारी दुनिया को बेचकर भी इसकी कीमत नही लगाई जा सकती ये तो बेसकीमती है l"

वह आदमी हैरान परेशान होकर सीधे बुद्ध  के पास आया l

अपनी आप बिती बताई और बोला "अब बताओ भगवान , मानवीय जीवन का मूल्य क्या है?

बुद्ध  बोले :

संतरे वाले को दिखाया उसने इसकी कीमत "12 संतरे" की बताई l

सब्जी वाले के पास गया उसने इसकी कीमत "1 बोरी आलू" बताई l

आगे सुनार ने "2 करोड़" बताई lऔर जौहरी ने इसे "बेसकीमती" बताया l

अब ऐसा ही मानवीय मूल्य का भी है l

तू बेशक हीरा है..!!लेकिन, सामने वाला तेरी कीमत,
अपनी औकात - अपनी जानकारी -  अपनी हैसियत से लगाएगा।

घबराओ मत दुनिया में.. तुझे पहचानने वाले भी मिल जायेगे।

Respect Yourself,
You are very Unique..👌👌👌👌👌

Char log

卐बहुत ही सुन्दर वर्णन है卐

👌मस्तक को थोड़ा झुकाकर देखिए
....अभिमान मर जाएगा
👌आँखें को थोड़ा भिगा कर देखिए
.....पत्थर दिल पिघल जाएगा
👌दांतों को आराम देकर देखिए
.........स्वास्थ्य सुधर जाएगा
👌जिव्हा पर विराम लगा कर देखिए
.....क्लेश का कारवाँ गुज़र जाएगा
👌इच्छाओं को थोड़ा घटाकर देखिए
......खुशियों का संसार नज़र आएगा
👌पूरी जिंदगी हम इसी बात में गुजार देते हैं कि "चार लोग क्या कहेंगे",
और अंत में चार लोग बस यही कहते हैं कि "राम नाम सत्य है"...

Dikari nu dhyan...

ભાવનાત્મક અને ઉપદેશરૂપ
ભાઇ...કન્ડકટર ભાઇ સાબ, આ મારી દીકરી બસમાં એકલી જ છે. એનાં મામાને ઘરે જઇ રહી છે. તમે જરા એનું ઘ્યાન રાખજોને વાસણા આવે એટલે ઉતારી દેજો! જો ઊંઘી ગઇ હોય તો જગાડજો!
પંદર વર્ષ પહેલાંની ઘટના. ઓગસ્ટનો મહિનો હતો. વરસાદના દિવસો હતા.
ચરોતરના એક જાણીતા ગામનો સુખી અને સમૃદ્ધ પટેલ પિતા એની તેર-ચૌદ વર્ષની દીકરી જયશ્રીને અમદાવાદ આવતી એસ.ટી.ની બસમાં બેસાડતી વખતે કન્ડકટરને ભલામણ કરી રહ્યો હતો. છોકરીને જે સીટ ઉપર જગ્યા મળી, એ જ બેઠક ઉપર અમદાવાદના મુકેશભાઇ પણ બેઠા હતા અને ચુપચાપ આ દૃશ્ય જોઇ-સાંભળી રહ્યા હતા..
જયશ્રીના પિતા રમણ પટેલ બસ ઉપડવાની થઇ ત્યાં સુધી ઊભા રહ્યા. બારીમાંથી શિખામણ પીરસતાં રહ્યા, બેટા, ખેતરનું કામ ન હોત, તો હું તારી સાથે જ આવ્યો હોત. આમ તને સાવ એકલી તો મોકલું જ નહીં ને! તું પણ ભારે જિદ્દી નીકળી. મામાના ઘરે જવું છે ભાઇને રાખડી બાંધવી જ છે! એક મહિનાથી આ બે જ વાકયો સાંભળીને આખા ઘરનાં કાન પાકી ગયા. નહીંતર આજ દિન સુધી તને કયાંય એકલી જવા દીધી નથી.
બાપની ચિંતા તો હજુયે ચાલુ જ હતી, જયશ્રી! બેટા, જાતનું ઘ્યાન રાખજે. બારીમાંથી હાથ બહાર કાઢીશ નહીં. અને આ કળિયુગ છે. કોઇનોય વિશ્વાસ કરતી નહીં. પુરુષથી તો ખાસ ચેતતી રેજે. ચાલુ બસમાં કોઇ કંઇ ખાવા-પીવાનું આપે, તો ના પાડી દેજે. વાસણા આવે એટલે કન્ડકટરને પૂછીને ખાતરી કરીને ઉતરી જજે. ત્યાં તો તારા મામા તને લેવા માટે આવી જ ગયેલા હશે. ઘરે પહોંરયા પછી મને ફોન કરી દેજે કે તું સહીસલામત પહોંચી ગઇ છે.
બસ ચાલુ થઇ. એના એન્જિનની ઘરઘરાટીમાં બાપના શબ્દો ડૂબી ગયા. જયશ્રીની બાજુમાં બેઠેલા ચાલીસ વર્ષના મુકેશભાઇ મનોમન વિચારી રહ્યા, બિચારો બાપ! શો જમાનો આવ્યો છે! દીકરી ભલે નાની હોય, તોયે એનાં બાપને એની કેટલી બધી ફિકર હોય છે! આ બાપડી માંડ તેર-ચૌદ વર્ષની હશે, અંગ ઉપર હજુ તો જુવાની બેસવાને ચાર-પાંચ વર્ષની વાર લાગે છે. તોયે એનાં બાપને દીકરી કયાંક
ચૂંથાઇ ન જાય એની ચિંતા સતાવે છે. બાપની ફિકર વાજબી પણ છે. શિકારીઓને તો શિકાર સાથે નિસબત છે, શિકારની ઉંમર સાથે એમને શી લેવા-દેવા?
ટિકિટ..! ટિકિટ..! કરતો કન્ડકટર આખી બસમાં ફરી વળ્યો. જયશ્રીએ વાસણાની ટિકિટ માગી. કન્ડકટરે પૈસા લીધા. ટિકિટ ફાડી આપી. સાથે હૈયાધારણ પણ આપી, ગભરાતી નહીં, હોં બેટા! વાસણા આવે એટલે હું તને અને તેમ છતાં જયશ્રી ગભરાતી રહી. બાજુમાં બેઠેલા મુકેશભાઇને યાદ કરાવતી રહી. દર અડધા કલાકે પૂછતી રહી, વાસણા જતું તો નથી રહ્યું ને, કાકા? મને તો ઘ આવે છે, પણ તમે ઘ્યાન રાખજો, હોં ને! મને જગાડવાનું ભૂલી ન જતા.
આમ જુઓ તો આખીય ઘટના સુખાંત સાથે પૂરી થઇ ગઇ હોત. પણ જીવનની સફર એટલી સરળ
નથી હોતી. પાયામાં ધરબાયેલી સૌથી મોટી ગરબડ વાસણા નામના કારણે સર્જાઇ ગઇ. ચરોતરમાં વાસણા નામનું એક સાવ નાનું ગામ છે એ વાતની ખબર કન્ડકટરને તો હતી જ, પણ અમદાવાદમાં રહેતા મુકેશભાઇને ન હતી. કન્ડકટર છેક છેવાડાના ભાગે બારણાની બાજુમાં આવેલી એની બેઠકમાં બેઠો-બેઠો ટિકિટનો વકરો ગણી રહ્યો હતો, ત્યાં વાસણા લખેલું પાટિયું કયારે પાછળ છૂટી ગયું એ વાતની કોઇને ખબર ન રહી. મુકેશભાઇનું પોતાનું રહેવાનું અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં.
એટલે એ તો એક જ વાસણાને ઓળખે. અને જયારે બસ અમદાવાદના વાસણા આગળ આવી પહોંચી, ત્યારે મુકેશભાઇએ જયશ્રીને જગાડી, બેટા, વાસણા આવી ગયું.
જયશ્રી તો ડઘાઇ જ ગઇ. આવડું મોટું શહેર, આટલી બધી ઝાકમઝોળ, આટલાં બધાં વાહનો અને માણસોની ભીડ!! બાપડી રડવા માંડી, મારે અહીં નથી તરવું. મામાનું વાસણા તો સાવ નાનકડું છે. બસના મુસાફરો ભેગા થઇને એને છાની રાખવા માંડયા. કન્ડકટરે રસ્તો ચીંધાડયો, બસ પોલીસ સ્ટેશને લઇ લઉં? છોકરીને પોલીસના હાથમાં સોંપી દઇએ. એ લોકો એને સહીસલામત રીતે એનાં મામાના ઘરે પહોંચાડી દેશે. પેસેન્જરોમાંથી એક પણને આ સહીસલામત વાળી વાતમાં ભરોસો ન પડયો. જયશ્રીએ પણ છાપામાં પોલીસ સ્ટેશનમાં બનતી દુઘટર્નાઓ વિશે વાંચેલું હતું. એટલે એનો ભેંકડો વધારે મોટો થઇ ગયો. છેવટે મુકેશભાઇએ પૂછ્યું, બેટા, મારામાં વિશ્વાસ પડે છે? તો મારી સાથે ચાલ.
જયશ્રીને મુકેશભાઇની આંખોમાં સજજનતા દેખાણી. એણે રડતાં-રડતાં હા પાડી દીધી. રિક્ષામાં મહેમાનએ લઇને મુકેશભાઇ ઘરે આવ્યા, ત્યારે સાંજનો સૂરજ એના આખરી કિરણો ફેંકીને અમદાવાદને આવજો! કરી રહ્યો હતો. ફલેટમાં પહોંચીને મુકેશભાઇએ પત્નીનાં હાથમાં જયશ્રી સોંપી, પારકી થાપણ છે. આજની રાત આપણે સાચવવાની છે.
પત્નીએ જયશ્રીને સોડમાં લીધી. બે નાના દીકરાઓ જયશ્રીને વીંટળાઇ વળ્યા. જયશ્રી માટે ગરમ-ગરમ ભોજન પીરસાઇ ગયું. પણ જયશ્રીની હાલત કફોડી હતી. એક તરફ એનાં કાનમાં પિતાની શિખામણ ગુંજતી હતી, પારકા માણસોનો ભરોસો કરવો નહીં. કોઇ કશું ખાવા-પીવાનું આપે તો લેવું નહીં. એણે ભોજન કરવાની ના પાડી દીધી.
બેટા તારી પાસે તારા ઘરનો કે મામાના ઘરનો ફોન નંબર છે? તો હું વાત કરી લઉં. મુકેશભાઇએ રસ્તો કાઢયો. પણ જયશ્રી એટલી હદે ગભરાઇ ગઇ હતી કે એને કશું યાદ જ આવતું ન હતું. એણે તો એક જ વાતની રટ લીધી, મને ગમે તેમ કરીને મારા મામાને ઘરે લઇ જાવ. અત્યારેને અત્યારે જ.
ખૂબ સમજાવી ત્યારે જયશ્રીએ બે કોળિયા ખાધાં. રાત્રે સાડા નવ વાગ્યે મુકેશભાઇ એને લઇને પાછા એસ.ટી. સ્ટેશને પહોંરયા. વાસણા જવા માટે બસ ઉપડી. રાત્રે અગિયાર વાગે જયશ્રીનાં મામાના ઘરે પહોંરયા. મામાના હાથમાં ભાણી સોંપી. બધી વાત કરી. ત્યાં સુધીમાં જયશ્રીનાં પિતાના ઘરે અને મામાના ઘરે રડારોળ જામી ચૂકેલી હતી. જયશ્રી ગુમ થવાની વાતથી ધરતીકંપ મચી ગયો હતો.
જયશ્રીને જીવતી-જાગતી અને અખંડ હાલતમાં જોઇને બંને પરિવારોમાં હાશ વળી. રાત્રે વાસણાથી મુકેશભાઇ જયારે પોતાના ઘરે પાછા ફર્યા, ત્યારે ઘડિયાળમાં સાડા ત્રણ વાગ્યા હતા. પત્ની જાગતી સૂતી હતી, એ લોકોને શાંતિ થઇ હશે નહીં? તમારો આભાર માન્યો કે નહીં?
આપણે જે કર્યું એ માનવતા ખાતર કર્યું ને? કોઇ આભાર માને કે ન માને એનાથી આપણને શો ફરક પડવાનો? મુકેશભાઇના વાકયોમાં રહેલી હતાશા સૂચક હતી. પણ એમને ખબર નહોતી કે એમણે જે દીકરી માટે સદ્કાર્ય કર્યું એ એક પટેલની દીકરી હતી અને ચરોતરના પટેલો આભાર વ્યકત કરવાની વાતે ભલે જાડા હોય છે, પણ હોય છે જબરા.. આ વાતની સાબિતી બીજા દિવસે મળી ગઇ. ગાડીઓમાં ભરાઇને જયશ્રીનાં મા-બાપ અને મામા-મામી સપરિવાર આવી ચડયાં. ભેટ-સોગાદો મુકેશભાઇના દીકરાઓ માટે હતી અને આભાર મુકેશભાઇ માટે હતો. જયશ્રીના પિતા રમણભાઇની આંખો ભીની હતી, જો તમે ન હોત તો મારા દીકરીનું શું થાત? પછી એમણે દીકરીની દિશામાં ફરીને આદેશ આપ્યો, બેટા, તારા આ બે ભાઇઓના હાથ પર રાખડી બાંધ! આજથી આપણો નવો સંબંધ શરૂ થાય છે...
રાખડી, રૂપિયાની આપ-લે, ભોજન અને પછી ભાવભીની વિદાય. સંબંધના દાણાં આયખાના ખેતરમાં વવાઇ ચૂકયા હતા, હવે પ્રતીક્ષા હતી ફસલ ઊગવાની. ફસલ ઊગી અને મબલખ ઊગી. વર્ષમાં બે વાર જયારે વેકેશન પડે ત્યારે રમણ પટેલ મુકેશભાઇને સહકુટુંબ એમના ઘરે રજાઓ ગાળવા તેડાવે. બદલામાં રમણભાઇને તો વર્ષ દરમિયાન સો વાર અમદાવાદનો ફેરો ખાવાનો થાય. દર વખતે તરવાનું તો મુકેશભાઇના ઘરે જ હોય. અને દર રક્ષાબંધનના દિવસે જયશ્રી એકને બદલે બે વાસણાની મુલાકાત લેવાનું ચૂકે નહીં.
વર્ષોવિતતાં ગયાં. જયશ્રીએ કિશોરાવસ્થાની વાડ કૂદીને યૌવનના બગીચામાં પગ મૂકયો. સારી તો હતી જ, હવે સુંદર પણ દેખાવા માંડી. એનાં માટે મુરતિયાની શોધ ચાલી. આખરે અમેરિકામાં વસતો સુખી ઘરનો ગ્રીનકાર્ડ હોલ્ડર જુવાન મળી ગયો. લગ્ન લેવાયાં.
આપણી જયશ્રી દીકરીનાં લગ્ન છે. કંઇ સૂઝે છે? મુકેશભાઇના પત્નીએ પૂછ્યું.એમાં વિચારવાનું શું? જયશ્રી મને મામા કહે છે, મારે મામેરું કરવું જ પડે ને? મુકેશભાઇ સાવ સાધારણ સ્થિતિના માણસ હતા, તો પણ ગજા ઉપરવટનું મોસાળુ કરવા માટે જયશ્રીનાં માંડવે પહોંચી ગયા. લગ્ન પતી ગયા,
હનિમૂન પણ પતી ગયું. મુરતિયાનું પાછા અમેરિકા જવાનું ટાણું નજીક આવી ગયું. જયશ્રીની પણ ત્યાં જવાની વિધિ કરવાની જ હતી. એ માટે તો અમદાવાદ આવવું જ પડે. જયશ્રી એનાં વરને લઇને મામાના ઘરે આવી. અમેરિકન મુરતિયાની નવાઇનો પાર ન હતો, આપણે પટેલ અને મામા જૈન..?
જવાબમાં નવી-નવેલી દુલ્હને અતીતમાં બની ગયેલી વાસણા નામની શરતચૂક વિશે માંડીને વાત કરી. પતિ બોલ્યો, વાઉ! જો આવી વાત હોય તો મામાનો સૌથી મોટો ઉપકાર તો મારા માથે કહેવાય! પૂછ, કેવી રીતે? કેવી રીતે? એ રાતે જો મુકેશમામાએ તને બચાવી ન હોત, તો તું અત્યારે કયાં હોત? મને પત્નીરૂપે તો ન જ મળી હોત ને! મારે પણ આ સંબંધને યાદ રાખવો પડશે. કહીને એણે રૂપાળી
પત્નીને આલિંગનમાં લીધી. પતિપત્ની અમેરિકા પહોંચી ગયા.
એ પછી એક દિવસ જયશ્રીનાં વરનો મુકેશભાઇ ઉપર ફોન આવ્યો, મામા, બે દિવસ હું તમારા ઘરે રહ્યો. એમાં હું તમારી આર્થિક તકલીફો અને ચિંતા વિશે ઘણું બધું જાણી ચૂકયો છું. પણ હવે તમે મુઝાશો નહીં. તમારા બંને દીકરાઓને કમ્પ્યૂટરનું કે એમ.બી.એ.નું ભણાવો. હજુ તો બંને નાનાં છે. પણ જેવા એ બંને જુવાન થાય, એવા જ હું એમને અમેરિકા બોલાવી લઉં છું. ના, ઉપકાર કરતો
હોઉં એ રીતે નહીં, પણ બા-કાયદા એકની સાથે મારી સગી બહેન પરણાવીને અને બીજા માટે પણ મારા પરિચિતોમાંથી કોઇ યોગ્ય કન્યા શોધીને. સામો છેડો ચૂપ હતો. માત્ર મુકેશભાઇનો ડૂમો સંભળાઇ રહ્યો હતો.
જમાઇ બોલતો રહ્યો, મામા, તમે રડો છો શા માટે? આમાં મેં કયાં મોટો મીર માર્યો છે? અરે, આ તો તમે વાવેલો સંબંધ છે, જે હવે સોળ આની ફસલ સાથે ઊગી નીકળ્યો છે. એ રાત્રે મુકેશભાઇ એમની પત્નીને કહી રહ્યા હતા, મને એ સમજાતું નથી કે બ્રહ્માંડનું સંચાલન કરતી જે અદૃષ્ટ શકિત છે એના મનમાં શું રહેલું હોય છે! જયશ્રી ભૂલી પડી, એ દુઘટર્ના હતી? કે સુ-ઘટના? કે પછી મેં ખરે સમયે નિસ્વાર્થ બુદ્ધિથી મારી ફરજ સમજીને કરેલું કૃત્ય આપણને આ ચમત્કાર બતાવી રહ્યું છે? .....
કે પછી લોકો કહે છે એ સાચું હશે કે ઈશ્વર સારા માણસોનું ઘ્યાન હંમેશાં રાખતો જ હોય છે!