Think

रतन टाटा ने एक स्कूल में भाषण के दौरान 10 बातें बताई 🍁
जो  विद्यार्थियों को नहीं सिखाई जाती

💱 १ जीवन उतार-चढ़ाव से भरा है  इसकी आदत बना लो.

💱 २  लोग तुम्हारे स्वाभिमान की  परवाह नहीं करते इसलिए पहले खुद को  साबित करके दिखाओ.

💱 ३ कॉलेज की पढ़ाई पूरी करने के बाद  5 आंकड़े वाली  पगार  की मत सोचो, एक रात में कोई  वाइस प्रेसिडेंट नहीं बनता. इसके लिए अपार मेहनत पड़ती है.

💱 ४  अभी आपको अपने शिक्षक सख्त और डरावने लगते होंगे  क्योंकि अभी तक आपके जीवन में  बॉस नामक प्राणी से पाला नहीं पड़ा.

💱 ५  तुम्हारी गलती सिर्फ तुम्हारी है तुम्हारी पराजय सिर्फ तुम्हारी है किसी को दोष मत दो इस गलती से सीखो और आगे बढ़ो.

💱 ६  तुम्हारे माता पिता तुम्हारे जन्म से पहले इतने निरस और ऊबाऊ नही थे जितना तुम्हें अभी लग रहा है तुम्हारे पालन पोषण करने में उन्होंने इतना कष्ट उठाया कि उनका स्वभाव बदल गया.

💱 ७  सांत्वना पुरस्कार सिर्फ स्कूल में  देखने मिलता है. कुछ स्कूलों में तो  पास होने तक  परीक्षा दी जा सकती है लेकिन बाहर की दुनिया के नियम अलग हैं वहां हारने वाले को मौका नहीं मिलता.

💱 ८ – जीवन के स्कूल में  कक्षाएं और वर्ग नहीं होते और वहां महीने भर की छुट्टी नहीं मिलती. आपको सिखाने के लिए कोई समय नहीं देता. यह सब आपको खुद करना होता  है.

💱 ९ – tv का जीवन सही नहीं होता और जीवन tv के सीरियल नहीं होते. सही जीवन में आराम नहीं होता सिर्फ काम और सिर्फ काम होता है .

💱 १०– लगातार पढ़ाई करने वाले और कड़ी मेहनत करने वाले अपने मित्रों को कभी मत चिढ़ाओ. एक समय ऐसा आएगा कि तुम्हें उसके नीचे काम करना पड़ेगा.

"विश्वास " किसी पर इतना करो कि वो तुम्हे फंसाते समय खुद को दोषी समझें
🍁✌
" प्रेम " किसी से इतना करो कि उसके मन में तुम्हें खोने का डर बना रहे
एक सत्य...

क्या आपने कभी ये विचार किया कि..

लग्जरी क्लास कार
(Jaguar, Hummer, BMW,
Audi, Ferrari Etc.)
का किसी TV चैनल पर
कभी कोई विज्ञापन क्यों
नही दिखाया जाता ??
.
.
.

कारण यह कि उन कार कंपनी वालों को ये पता है कि...
..
..
..
..
ऐसी कार लेने वाले व्यक्ति के पास TV के सामने बैठने का फालतू समय नहीं होता..
😊😊😊😊
हो सके तो बच्चों से ये बातें जरूर शेयर करें।

EYE OPENING STORY

WHAT AN EYE OPENING STORY

There’s a bakery shop near to our house. Often, on my way back home in the evening, I buy some stuff for the morning breakfast. Today, as I was about to leave the bakery, I met our neighbour Mr. Irfan who himself was leaving the same shop. After the exchange of some traditional greetings, the conversation went like following.

I asked: “What have you bought?”

Irfan replied: “Nothing much Hanif, just some chicken patties and some sweetmeats for my wife and children”.

Jokingly, I enquired, “Why so? Hasn't your wife cooked today?”

Irfan said: “No, Hanif, it’s not like that. Actually today in office we were a little hungry so my colleagues ordered some patties and sweetmeats. Since, I had this at the office I thought to buy some for my family too. It’s not fair that I eat whatever I like at the office while my kids and wife remain bound to eat whatever is cooked at home.”

Confounded with great surprise, I stared at him because I never thought this way before.

I said: “What’s the big deal, Irfan?  If you eat food of your own choice at the office, your wife and children would also be having whatever they like to eat at home.”

Irfan replied: “Not at all, Hanif! My wife saves for me from everything there is. Even if someone from neighborhood sends something, my wife first saves some for me and then distributes it among my kids. It would be very selfish if I just enjoy good things with my friends and not with my family.”

Amazed upon hearing this I said: “Enjoying? This bakery stuff is what you think is enjoyment?”

He said: “Whatever Hanif! I dread the time when on the Day of Resurrection I’ll be questioned about this. That I took someone’s daughter into marriage and had fun with my friends while she ate whatever little was available.”

Completely stunned, I couldn’t move my eyes off him while he continued.

Irfan: “Look, when we get married to someone’s sister or daughter, they are human beings as well. Just like us. They too have hunger needs. They have their desires as well. They too wish to taste lots of delicious foods or foods of their choice, to try different kinds of lovely outfits. They also want to move and travel around. Keeping them caged like a bird, providing them meals twice a day and having a sense of smugness for doing all this is selfishness. And the way we treat the daughters of others is the way our own daughters and sisters will be treated because what goes around comes around.”

His last words shook me to a great degree. I never thought like this before.  Concluding the conversation with Irfan I said, “Great! You have made me think from a different perspective.”

I turned back to the shop.

Irfan: “Where are you going?”

I replied, “To buy some ice-cream…actually I had some ice-cream at the office today.”

Irfan and Hanif took their respective paths. Irfan was glad to have a positive impact on Hanif. On the other hand, Hanif, now, knew how to keep his wife and kids happy and acknowledge all the efforts his wife does for his happiness.

Wives are what makes life beautiful!

उबुन्टु* ( *UBUNTU* ) - एक सुंदर कथा :

*उबुन्टु* ( *UBUNTU* ) - एक सुंदर कथा :

कुछ आफ्रिकन आदीवासी बच्चों को एक मनोविज्ञानी ने एक खेल खेलने को कहा।

उसने एक टोकरी में मिठाइयाँ और कैंडीज एक वृक्ष के पास रख दिए।

बच्चों को वृक्ष से 100 मीटर दूर खड़े कर दिया।

फिर उसने कहा कि, जो बच्चा सबसे पहले पहुँचेगा उसे टोकरी के सारे स्वीट्स मिलेंगे।

जैसे ही उसने, _रेड़ी स्टेडी गो_ कहा.....

तो जानते हैं उन छोटे बच्चों ने क्या किया ?

सभी ने एक दुसरे का हाँथ पकड़ा और एक साथ वृक्ष की ओर दौड़ गए.
पास जाकर उन्होंने सारी मिठाइयाँ और कैंडीज आपस में बराबर बाँट लिए और मजे ले लेकर खाने लगे।

जब मनोविज्ञानी ने पूछा कि, उन लोगों ने ऐंसा क्यों किया ?
 
तो उन्होंने कहा--- *"उबुन्टु ( Ubuntu ) "*

जिसका मतलब है,

" _कोई एक व्यक्ति कैसे खुश रह सकता है जब, बाकी दूसरे सभी दुखी हों_ ? "

*उबुन्टु* ( *Ubuntu* ) का उनकी भाषा में मतलब है,

*" मैं हूँ क्योंकि, हम हैं ! "*

सभी पीढ़ियों के लिए एक सुन्दर सन्देश,
आइए इस के साथ सब ओर जहाँ भी जाएँ, खुशियाँ बिखेरें,

आइए _*उबुन्टु*_ ( _*Ubuntu*_ ) वाली जिंदगी जिएँ.....

*" मैं हूँ,* _क्योंकि_, *हम हैं....!!!*h
*I AM,* _Because_, *WE ARE.....!!!"*

*साथ सदैव बना रहै...!*

Share to the most.

શિવજીના મોટા ભાગના સ્તોત્ર અને પાઠ.

તમામ શિવભક્તોને

એક  શિવભક્ત ના જય મહાદેવ

ભગવાન શિવજી ને ખૂબ પ્રિય તેવો શ્રાવણ માસ નજીક મા છે.

તમામ ભક્તો ને ઉપયોગી થાય તે માટે ભગવાન શિવજીના મોટા
ભાગના સ્તોત્ર અને પાઠ નીચેની લિંક્સ ઉપર ગુજરાતી ભાષા મા ઉપલબ્ધ છે.

આ તમામ સ્તોત્ર ના પાઠ કરી ભગવાન શિવજી ની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરો .

॥ શ્રી શિવાષ્ટકં ॥

http://sanskritdocuments.org/doc_shiva/shiva8_1.html?lang=gu

॥ વેદસારશિવસ્તોત્રમ્ ॥

http://sanskritdocuments.org/doc_shiva/vedasarast.html?lang=gu

॥ લિઙ્ગાષ્ટકં ॥

http://sanskritdocuments.org/doc_shiva/lingashh.html?lang=gu

॥ બિલ્વાષ્ટકં ॥

http://sanskritdocuments.org/doc_shiva/bilvaashhtaka.html?lang=gu

॥ ચન્દ્રશેખરાષ્ટકં ॥

http://sanskritdocuments.org/doc_shiva/chandra8.html?lang=gu

॥ દ્વાદશજ્યોતિર્લિઙ્ગસ્તોત્રમ્ ॥

http://sanskritdocuments.org/doc_shiva/dvAdashaJyotistotra.html?lang=gu

॥ શ્રીશિવષડક્ષરસ્તોત્રમ્ ॥

http://sanskritdocuments.org/doc_shiva/shiva6akshara.html?lang=gu

॥ શ્રીશિવમાનસપૂજા ॥

http://sanskritdocuments.org/doc_shiva/smaanasa.html?lang=gu

॥ શ્રીશિવમહિમ્નસ્તોત્ર ( પુષ્પદન્ત ) ॥

http://sanskritdocuments.org/doc_shiva/shivamahi.html?lang=gu

॥ શ્રીશિવતાણ્ડવસ્તોત્રમ્ રાવણરચિતમ્ ॥

http://sanskritdocuments.org/doc_shiva/shivtAND.html?lang=gu

॥ શ્રીશિવભુજઙ્ગમ્ ॥

http://sanskritdocuments.org/doc_shiva/shivabhujangam.html?lang=gu

॥ શ્રીશિવપ્રાતઃસ્મરણસ્તોત્રમ્ ॥

http://sanskritdocuments.org/doc_shiva/shivaprata.html?lang=gu

॥ ઉમામહેશ્વરસ્તોત્રમ્ ॥

http://sanskritdocuments.org/doc_devii/umamaheshvara.html?lang=gu

॥ શ્રીશિવસ્તોત્રં હિમાલયકૃતમ્ ॥

http://sanskritdocuments.org/doc_shiva/shivastotramhimAlayakRitaBVP.html?lang=gu

॥ દારિદ્ર્ય દહન શિવસ્તોત્રમ્ ॥

http://sanskritdocuments.org/doc_shiva/daaridryadahan.html?lang=gu

॥ શ્રીશિવસ્તવઃ ૨ ॥

http://sanskritdocuments.org/doc_shiva/shivastava.html?lang=gu

॥ શ્રીશિવરક્ષાસ્તોત્રમ્ ॥

॥ શ્રી રુદ્રમૃત્યંજય સ્તવન ( રુદ્રયામલોક્ત ) ॥

http://sanskritdocuments.org/doc_shiva/shivaraksha.html?lang=gu

http://sanskritdocuments.org/doc_shiva/rudramRityunjayastavana.html?lang=gu

॥ શ્રી શિવચાલીસા ॥

http://sanskritdocuments.org/doc_z_otherlang_hindi/siva40.html?lang=gu

॥ શ્રી રુદ્ર ગીતા ॥

http://sanskritdocuments.org/doc_giitaa/rudragItA.html?lang=gu

॥ શ્રી શઙ્કર ગીતા ॥

http://sanskritdocuments.org/doc_giitaa/shaMkaragItA.html?lang=gu

॥ શ્રીશિવસહસ્રનામસ્તોત્રમ્ (મુખ્ય - રુદ્રયામલોક્ત) ॥

http://sanskritdocuments.org/doc_shiva/shivasahasrarudrayAmala.html?lang=gu

॥ શ્રીશિવસહસ્રનામસ્તોત્રમ્ (લિંગપુરાણાન્તર્ગત) ॥

http://sanskritdocuments.org/doc_shiva/shivasahasralinga.html?lang=gu

॥ શિવસહસ્રનામસ્તોત્રં (શિવપુરાણાન્તર્ગતમ્) ॥

http://sanskritdocuments.org/doc_shiva/shivasahasranAmastotrashivapurANa.html?lang=gu

॥ શ્રી શિવસહસ્રનામસ્તોત્રમ્ (શિવરહસ્યાન્તર્ગતં)॥

http://sanskritdocuments.org/doc_shiva/shivasahasranAmastotramshivarahasya.html?lang=gu

॥ શ્રીશિવાપરાધ ક્ષમાપણસ્તોત્ર ॥

http://sanskritdocuments.org/doc_shiva/shivaaparaadha.html?lang=gu

 ॥ ઉપરના તમામ સ્તોત્ર અને પાઠ સંસ્કૃત ભાષામા જોવા માટે ની લિંક આ છે ॥

http://sanskritdocuments.org/sanskrit/by-category/shiva.php

મુખ્ય વેબસાઇટ આ છે

http://sanskritdocuments.org/

जेब कट चुकी थी।..

HEART- TOUCHING .  

बस से उतरकर जेब में हाथ डाला। मैं चौंक
 पड़ा।

 जेब कट चुकी थी।

 जेब में था भी क्या?

कुल 90 रुपए और एक खत, जो मैंने
 माँ को लिखा था कि—

मेरी नौकरी छूट गई है;

अभी पैसे नहीं भेज पाऊँगा।

 तीन दिनों से वह पोस्टकार्ड जेब में
 पड़ा था।

 पोस्ट करने को मन ही नहीं कर रहा था।

90 रुपए जा चुके थे। यूँ 90 रुपए कोई
 बड़ी रकम नहीं थी,

लेकिन जिसकी नौकरी छूट चुकी हो,
उसके लिए 90 रुपए ,, नौ सौ से कम
 नहीं होते।

 कुछ दिन गुजरे। माँ का खत मिला।
 पढ़ने से पूर्व मैं सहम गया।

 जरूर पैसे भेजने को लिखा होगा।….
लेकिन, खत पढ़कर मैं हैरान रह गया।

 माँ ने लिखा था—“बेटा, तेरा 1000 रुपए
 का भेजा हुआ मनीआर्डर मिल गया है।

 तू कितना अच्छा है रे!…

पैसे भेजने में
 कभी लापरवाही नहीं बरतता।


मैं इसी उधेड़- बुन में लग गया कि आखिर
 माँ को मनीआर्डर किसने भेजा होगा?

कुछ दिन बाद, एक और पत्र मिला।
 चंद लाइनें थीं— आड़ी तिरछी।
 बड़ी मुश्किल से खत पढ़ पाया।

 लिखा था—“भाई, 90 रुपए तुम्हारे और
910 रुपए अपनी ओर से मिलाकर मैंने
 तुम्हारी माँ को मनीआर्डर भेज
 दिया है। फिकर न करना।….

माँ तो सबकी एक-जैसी होती है न।

 वह क्यों भूखी रहे?…

तुम्हारा—जेबकतरा👌👌..

पवित्र श्रावण महीने के लिए आपको हार्दिक शुभकामनाये।

ॐ नमः शिवायः

शिव जी के पवित्र श्रावण महीने के आगमन की
आपको और आपके पूरे परिवार को मेरी और से हार्दिक शुभकामनाये।

भगवान् भोले नाथ आपकी जिंदगी खुशियों से भर दें।
हर हर महादेव।।

ॐ नमः शिवायः

આવતીકાલથી શરૂ થતા  પવિત્ર શ્રાવણ માસ ની 
આપને તથા આપના પુરા પરિવાર ને 
ખુબ ખુબ શુભેચ્છા 
ભગવાન શિવજી ની કૃપા 
આપના તથા પુરા પરીવાર પર બની રહે.... 

જય સોમનાથ......

🙏ૐ નમઃ શિવાય🙏.. 

ફરસાણ ની દુકાન,, Jokes


ફરસાણ ની દુકાન પર અેક મેડમ અાવ્યા .....
અેકટીવાની સટ્ટાક દય ને ઘોડી ચડાવી ને ...
ઠાક ઠાક સેન્ડલ નો અવાજ ...
ગોગલ્સ સાથે જોરદાર અેન્ટ્રી હો

બે ત્રણ પડીકા હાથ માં ફેરવી અેક પડીકું હાથ માં લઇ ને ક્યે ...
અા #વેનીલા ગાંઠીયા ની શું પ્રાઈઝ છે ?

દુકાન વારો ક્યે ....
મારી બેન તુ પડીકા માં સરખું વાઇચ ..
Vanela (વણેલા) Gathiya લખ્યું છે ...!

વેનીલા ગાંઠીયા અમારી હાત પેઢી માં કોઇયે નથી જોયા..

આભાર માનો ઈશ્વરનો

એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન
બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો
છો. તમને ક્યારેય જોયા નથી.

ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો
છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો.
એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. હું
સુખ શોધી રહ્યો છું.’

મુલ્લા કંઈ બોલવાને બદલે એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ
દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા. એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ
હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા
રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા. થોડી વાર પછી પેલો માણસ
હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી
ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને
કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’

મુલ્લા, ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો. તો બોલો, બેગ પાછી મળી જતાં
તમને સુખની લાગણી થઈ કે નહીં? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’

આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ
આપણી પાસે છે એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું
મળે ત્યારે સારું લાગે. આવું શા માટે?

એટલે હવે પછી જ્યારે મૂડ સારો ન હોય ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી
નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ
પડે?

કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી
એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને
પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ
હાલત થતી હશે?’

આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે. એટલે હવે
ક્યારેક ‘હું સુખી નથી... મારી પાસે આ નથી... મારી પાસે તે નથી...’ એવું
લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.

જેમ કે, આવો સરસ મજાનો લેખ તમે ઓનલાઇન વાંચી શકો છો તેના પરથી બે મહત્વની
બાબત સાબિત થાય છે- (૧) તમે ગરીબ નથી. કોન્ગ્રેટ્સ.
(૨) તમે શાંતિથી બેસીને વાંચી શકો છો મતલબ કે તમે અત્યંત માંદા નથી.

ઔર જીને કો ક્યા ચાહિયે? જેના વિના એક મિનિટ પણ ન જીવી શકાય એવો ઓક્સિજન
હવામાં હાજર છે.  આટલો મસ્ત લેખ તમે અત્યારે વાંચી
રહ્યા છો. તો પછી છોડો ફરિયાદો અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો,
પુરુષાર્થનો કે જીવન મસ્ત છે.

માણસ તારા પગે પડતું હશે...

કેટકેટલુ માણસ
તારા પગે પડતું હશે.

તુ હોય જો ટોચે
તો ત્યાંય એ ચડતું હશે.

તોયે ક્યાં પંહોચે છે,
હે પ્રભુ તારા સુધી,

શુ ગુરુત્વાકર્ષણ,
પ્રાર્થનાનેય નડતું હશે ? ? ?

આદુની વિશેષતા !

આદુની વિશેષતા !

કેમોથેરપી કરતા આદુની અસર ૧૦,૦૦૦ ગણી વધુ !
કેન્‍સરના દર્દીઓ માટે જ્‍યોર્જિયા યુનિવર્સિટીનું આશીર્વાદરૂપ સંશોધન.........
રસોઇમાં આદુનો છૂટથી ઉપયોગ કરો. કેન્‍સર હોય તો આદુનું સેવન રોજ કરો. કેન્‍સરની દવા ‘ટેકસોલ' કરતા આદુનાં ‘૬-શોગાઓલ' નામનાં તત્‍વમાં કેન્‍સર સામે લડવાની દસ હજારગણી ક્ષમતા છે.
ખાસ વાત એ છે કે, આદુ માત્ર કેન્‍સરના કોષો પર પ્રહાર કરે છે, સ્‍વસ્‍થ કોષો પર નહી. કેમોથેરપી કરતા આદુની અસર ૧૦,૦૦૦ ગણી વધુ છે.
કેન્‍સર સામે લડવામાં હળદર બહુ ઉપયોગી છે એ તો બહુ જાણીતું તથ્‍ય છે. પણ હળદરના પિતરાઇભાઇ જેવા આદુના આ ગુણ વિશે હજુ તાજેતરમાં જ સંશોધન થયા છે. સંશોધનો દ્વારા પુરવાર થયું છેકે કેન્‍સરની કેટલીક પરંપરાગત દવાઓ કરતા પણ આદુ વધુ અસરકારક રીતે કેન્‍સરની સારવાર કરી શકે છે. પરિક્ષણોમાં સાબિત થયું છે કે કેમોથેરપી કરતા આદુ દ્વારા કેન્‍સરની સારવાર કરવામાં આવે તો એ કેમોથેરપી કરતા દસ હજારગણી વધુ અસરકારક નીવડે છે અને કેમોથેરપીની સરખામણીએ આદુનો ફાયદો એ છે કે આદુ માત્ર કેન્‍સરર્ના કોષોને ખતમ કર્્ે છે અને શરીરના ઉપયોગી કોષો પર આદુની કોઇ જ વિપરીત અસર થતી નથી.
અમેરિકાની 'ધ જ્‍યોર્જિયા સ્‍ટેટ યુનિવર્સિટી' એ ઉંદરો પર કરેલા રીસર્ચમાં એવું જાણવા મળ્‍યું હતું કે, આદુનો અર્ક આપવામાં આવે તો પ્રોસ્‍ટેટની ગાંઠના કદમાં પ૬ ટકા જેટલો ઘટાડો થાય છે. પ્રયોગ દ્વારા એવું પણ જાણવા મળ્‍યું કે આદુનો અર્ક માત્ર કેન્‍સરના કોષોને જ ખતમ નથી કરતો, તેનાંથી દાહ પણ ઓછો થાય છે. અને રોગ પ્રતિકારક શકિત પણ વધે છે.
એક અમેરિકન હેલ્‍થ જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આદુનું ૬-શોગાઓલ નામનું તત્‍વ કેન્‍સરની સારવારમાં પરંપરાગત કેમોથેરપી કરતા અનેકગણું વધુ સારૂં પરિણામ આપે છે. ૬-શોગાઓલની વિશિષ્‍ટતા એ છેકે તે માત્ર કેન્‍સરના કોષોના મૂળ પર જ ત્રાટકે છે. મધર સેલ્‍સ (માતા કોષ) તરીકે ઓળખાતા આ કોષો સ્‍તન કેન્‍સર સહિત અનેક પ્રકારના કેન્‍સર માટે નિમિત્ત બને છે. માતા કોષમાંથી બીજા અનેક કોષો નિર્માણ પામે છે જે ધીમેધીમે શરીરને ખતમ કરી નાંખે છે.
આ બધા કોષો અજેય હોય છે, અમર જેવા હોય છે, તેનાં પર ભાગ્‍યે જ કોઇ દવા કારગત સાબિત થાય છે.
આ વાત સાબિત કરે છે કે, કેન્‍સરના કોષો તેની જાતે પુનઃનિર્માણ પામતા રહે છે. એ સતત વધતા ચાલે છે. કેમોથેરપી જેવી પરંપરાગત સારવાર સામે આવા કોષો પ્રતિકારકતા કેળવી લે છે. અને સતત વધતા રહેવાનાં કારણે તેના દ્વારા નવી ગાંઠો થવાની સંભાવના પણ રહે છે. શરીરને કેન્‍સર મુકત ત્‍યારે જ કહી શકાય જયારે આ ગાંઠમાંથી પણ કેન્‍સરનાં આવા કોષો નાશ પામે.
વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, નવા સંશોધનોમાં પુરવાર થયું છે કે, ૬-શોગાઓલ નામનું આદુમાંનુ આ તત્‍વ કેન્‍સરના આવા સ્‍ટેમ સેલનો નાશ કરે છે. બીજી રાજી થવા જેવી વાત એ છે કે, પ્રયોગોમાં એવું જાણવા મળ્‍યું છે કે, આદુનો જયારે રાંધવામાં ઉપયોગ કરવામાં આવે ત્‍યારે અને તેની સૂકવણી કરવામાં આવે ત્‍યારે ૬-શોગાઓલ નામનું આ અત્‍યંત હિતકારક તત્‍વ તેમાંથી મળી આવે છે. તેનો અર્થ એ થયો કે ભોજનમાં આદુ નિયમિત લેવું જોઇએ અને કેન્‍સરના દર્દીઓ તેની સૂકવણી એટલે કે સુંઠનો ઉપયોગ પણ છુટથી કરી શકે જો કે, આદુની કેન્‍સરમાં ઉપયોગીતા એક વિશિષ્‍ટ કારણને લીધે પણ છે કારણ કે, આદુનો અર્ક સ્‍વસ્‍થ કોષોને હાની પહોંચાડતો નથી.
આ એક જબરદસ્‍ત કહેવાય તેવો ફાયદો છે. કેમોથેરપી જેવી સારવારથી શરીરના સ્‍વસ્‍થ અને જરૂરી કોષોને પણ ખાસ્‍સુ નુકશાન પહોંચતું હોય છે.
જ્‍યોર્જિયા યુનિવર્સિટીના આ પ્રયોગ થકી એવું તારણ નીકળ્‍યું છે કે ટેકસોલ જેવી કેન્‍સર વિરોધી દવા પણ આદુ જેટલી અસરકારક નથી. એટલે સુધી કે જયારે ટેકસોલનાં ડોઝ અપાતા હોય ત્‍યારે પણ આદુનું ૬-શોગાઓલ નામનું તત્‍વ તેનાં કરતા વધુ અસરકારક સાબિત થાય છે. વૈજ્ઞાનીકોએ નોધ્‍યું છે કે ટેકસોલ કરતા ૬-શોગાઓલની અસર ૧૦ હજારગણી હોય છે. તેનો સ્‍પષ્‍ટ અર્થએ થયો કે, આદુ દ્વારા કેન્‍સરની ગાંઠ બનતી અટકાવી શકાય છે અને તેનાં દ્વારા સ્‍વસ્‍થ કોષોની જાળવણી પણ થાય છે.
કેન્‍સરની સારવાર બાબતે હજુ આવા અનેક સંશોધનો જરૂરી છે. જે તેનાં થકી આપણને એ ખ્‍યાલ પણ આવશે કે અત્‍યાર સુધી આપણી એલોપથિક સારવાર કેટલી ખોટી દિશામાં હતી અને આવી સારવાર દ્વારા આપણે કેટકેટલી માનવજિંદગી બરબાદ કરી છે.
આપના રોજીંદા ખોરાક માં આદુનો નિયમિત ઉપયોગ શરીર ને તંદુરસ્ત અને સક્ષમ રાખવા માટે ખુબ જ જરૂરી છે. આદુ એ વિશ્વ ઔષધી ગણાય છે. સંસ્કૃત ભાષામાં એને આદર્ક કહે છે. શરીરને તાજું-માજુ લીલું રાખનાર એટલે કે કોષ માંથી કચરો બહાર કાઢવાની ક્રિયા (કેટાબોલીઝમ) અને કોષને રસથી ભરપુર રાખી તાજો રાખનાર ક્રિયાનું અનાબોલીઝમ આ બન્નેક્રિયા આદુ કરે છે.
જમતા પહેલા આદુનો રસ પીવાથી ખુબ ફાયદા છે.
૧) મસાલામાં આદુ રાજા છે.
૨) જઠરાગ્ની પ્રબળ બનાવે છે. (દીપેન છે).
૩) ફેફસામાં કફ ના ઝાળા તોડી નાખે છે.
૪) જીભ અને ગળુ નિર્મળ બનાવે છે.
૫) વધુ પ્રમાણ માં પેશાબ લાવે છે.
૬) છાતી માંથી શરદી કાઢી નાખે છે.
૭) આમવાત ના સોજા મટાડે છે.
૮) જાડાપણું (મેદ) મટાડે છે.
૯) કફ તોડે છે - વાયુનો કટ્ટર દુશ્મન છે.
૧૦) સીળસ મટાડનાર છે.
૧૧) દમના દર્દીને ફાયદો કરે છે
૧૨) હૃદય રોગ મટાડનાર છે.
૧૩) તેના નિયમિત સેવન થી કેન્શર થતું નથી
૧૪) પીત્તનું શમન કરે છે.
આદુમાં ઉડીયન તેલ - ૩%
તીખાશ - ૮%
સ્ટાર્ચ - ૫૬%
આદુ ગરમ છે તે વાત ખોટી છે.

बहुजन हीताय
 बहुजन सुखाय👏