નાની સાઇકલમાં બહુ મજા આવતી..

નાની સાઇકલમાં બહુ મજા આવતી
આજે કાર પણ એ મજા નથી આપતી

*હું કેટલો બદલાઇ ગયો છું*

રોટલી પર ઘી ને ખાંડ લગાવી ભૂંગળું
ખાવાથી મળતો આનંદ મેકડોનાલ્ડના બર્ગર કે ડોમિનોઝના પિત્ઝામાંથી પણ નથી મળતો

*હું કેટલો બદલાઇ ગયો છું*

સાંધેલા ચપ્પલ પહેરીને મોટા ડુંગરાઓ ચડી જતો પણ આજે એડીદાસના શુઝ ડંખ્યા કરે છે

*હું કેટલો બદલાઇ ગયો છું*

ખેતર કે વગડામાં ઝાડવા નીચે
પાથર્યા વગર પણ ઘસઘસાટ ઉંઘી જતો ને આજે એસી રૂમમાં પણ સતત પડખા બદલ્યા કરુ છું

*હું કેટલો બદલાઇ ગયો છું*

વેકેશનમાં મામાની ઘરે આખો મહીનો રહેતો એ મામા માત્ર મારા મોબાઇલમાં સેવ થયેલા છે વાત થતી નથી કે મળાતું નથી

*હું કેટલો બદલાઇ ગયો છું*

બે ચાર મિત્રોનો સહવાસ આખી દુનિયા સાથે છે એવી અનુભૂતિ કરાવતો અને આજે ફેસબુકમાં હજારો મિત્રો હોવા છતા સાવ એકલો હોઉં એમ લાગે છે

*હું કેટલો બદલાઇ ગયો છું*

કંઇ ખબર ન પડવા છતાય મંદિરમાં આંખ બંધ કરીને બેસતો અને ભગવાનની મૂર્તિ દેખાતી આજે મોટી મોટી ધ્યાન શિબિરો પણ મનને સ્થિર નથી કરી શકતું

*હું કેટલો બદલાઇ ગયો છું*

થોડી BP વિશે ચોંકાવનારી વાતો..

થોડી BP વિશે ચોંકાવનારી વાતો*

મિત્રો , આજકાલ ડોક્ટર દ્વારા કે અન્ય રીતે આપણ ને બ્લડ પ્રેશર ની નોર્મલ રેંજ 80-120 ની તેવી માહિતી પ્રાપ્ત હોય છે.


જેના આધાર પર જ આપણે તેને લગતી દવા, કે અન્ય ઉપચારો ની સાથે તેને લગતું ખતરનાક ટેન્શન લઇ ને જીવતા હોઈએ છીયે.

*આજે થોડી આંખ ઉઘાડનારી હકીકત જાણીએ*

1970 સુધી એટલે કે આજ થી 45 વર્ષ પેહલા સુધી બ્લડ પ્રેશર ની નોર્મલ રેંજ શું હતી , જાણો છો?

તે પ્રમાણ હતું *110 -170*
જી, હા, નીચેનું 110 અને ઉપર નું 170.

ત્યાર પછી કેટલાક હિતેચ્છુઓ ની મંડળી એ ભેગા મળી , પોતાની વગ વાપરી સમગ્ર અમેરિકા માટે આ પ્રમાણ માં થોડો ફેરફાર કરાવ્યો.

અને નવું પ્રમાણ આવ્યું
110 - 160

1980 માં who એ એક કમિટી બેસાડી ( આ બધા જ કમિટી મેમ્બર મોટી મોટી દવા કંપનીઓ ના માલિકો જ હતા)

તેમણે નવું પ્રમાણ આપ્યુ
100 - 150

1997 સુધી આ જ માપ સમગ્ર દુનિયામાં ચાલ્યું.
પરંતુ દવા કમ્પનીઓ ને બહુ ફાયદો ન થતા,
1997 માં ફરી who એ એક કમિટી બેસાડી ( દવા કમ્પનીઓ ના માલિકો જ તો)

નવું માપ આવ્યું 100 - 140
આના કારણે રાતોરાત એકલા અમેરિકા માં 14% લોકો બ્લડ પ્રેશર ના દર્દી બની ગયા
( દવા કમ્પનીઓ ને કેવડો ફાયદો!!)

હજુ અમુક માલેતુજારો ને સંતોષ ન થતા , who એ ફરી એવા જ લોકો ની કમિટી બેસાડી 2003 મા.
નવું માપ આવ્યું 90 - 126

રાતોરાત બીજા 18% દર્દી નો વધારો

લગભગ ફરી બે વર્ષ માં આ જ પ્રક્રિયા રિપીટ થઈ
અને નવું પ્રમાણ
80 - 120

સીધો 45 % દર્દી નો રાતોરાત વધારો થઇ ગયો.

મિત્રો, તમે ખરેખર કોઈપણ રોગ ના દર્દી છો કે નહિ,
તે તમારી શારીરિક પરિસ્થિતિ નહિ પણ કોઈ પૈસા લાલચુઓ ના ઈશારે નક્કી થાય, આ તે કેવી વિચિત્ર કરુણતા છે?!!!ં

રાતોરાત આવા ફેરફારો થી દવા કમ્પનીઓ ને તે ષડ્યંત્ર માં સામેલ લોકો ને ચોક્કસ ફાયદો થતો હશે,
પરંતુ લાખો નિર્દોષ લોકો, રાતોરાત બીમાર બની જાય અને અબજો ની નુકસાન કારક દવા પોતાના પેટ માં પધરાવી શરીર ના અંગો લીવર, કિડની અને હૃદય ને ક્યારેય ભરપાઈ ન કરી શકાય તેવું નુકસાન કરી બેસે અને આજીવન પોતાને વગર દરદે દર્દી સમજતા રહે,


આ કેવડી મોટી ભયાનક કરુણતા અને લાચારી કહેવાય?🙏🏻

હા હા ..આ છે 21મી સદીની વહુરાણી! (Funny)

એક નવી પરણેલ કન્યાને એના વરના ઘરે પરંપરા પ્રમાણે આવકારવામાં આવી..

પરિવારના સભ્યોએ એને બે શબ્દ કહેવા માટે આમંત્રી..


એણે સ્પીચ આ પ્રમાણે આપી:

"મારા પ્રિય પરિવારજનો, હું તમારો આભાર માનું છું, 

કે આપે મને કુટુંબમાં અને નવા ઘરમાં આવકાર આપ્યો..

સૌથી પહેલા, મારી હાજરીથી કોઈને તકલીફ ના પડવી જોઈએ.. 

મારો કહેવાનો મતલબ એ, 
કે આપની રહેણી-કરણીમાં કોઈ જાતનો બદલાવ મારે લીધે ના લઇ આવતા.. 
નિયમિત જિંદગી જેમ જીવતા હતા તેમજ રાખજો.."

"તું શું કહેવા માંગે છે, બેટા..?" ઘરના વડીલે પૂછ્યું.

"હું કહેવા માંગું છું પપ્પા, કે..

જેઓ વાસણ ધોતા હતા, 

તેઓએ એ ધોતાજ રહેવું..

જેઓ કપડા ધોતા,
તેઓ એ ધોતાજ રહેવું.

જેઓ રસોઈ કરતા હતા,
તેઓ એ મારે લીધે બંધ કરવાની જરૂર નથી..

જેઓ જાળુંપોતા કરતા,
તેઓ એ ઘર ચોખ્ખું રાખવું જ..

રહી વાત મારી,

તો હું અહીં ફક્ત તમારા દીકરાને કાબુમાં રાખવા જ આવી છું.."

આ છે 21મી સદીની વહુરાણી!



માતા-પિતાનું ઋણ કેમ કરી ઊતરશે ?

માતા-પિતાનું ઋણ કેમ કરી ઊતરશે ?

એક નાનો બાળક હતો. બાળકને કેરીનું ઝાડ (આંબો) બહુ ગમતો. જ્યારે નવરો પડે કે તુરંત આંબા પાસે પહોંચી જાય. આંબા પર ચડે, કેરી ખાય અને રમીને થાકે એટલે આંબાના વૃક્ષની ઘટાદાર છાયામાં સૂઈ જાય. બાળક અને આ વૃક્ષ વચ્ચે એક અનોખો સંબંધ
 હતો.


બાળક જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ એણે આંબા પાસે આવવાનું ઓછું કરી દીધું. અમુક સમય પછી તો સાવ આવતો જ બંધ થઈ ગયો. આંબો એકલો એકલો બાળકને યાદ કરીને રડ્યા કરે. એક દિવસ અચાનક એને પેલા બાળકને પોતાના તરફ આવતો જોયો. આંબો તો ખુશ થઈ ગયો.

બાળક જેવો નજીક આવ્યો એટલે આંબાએ કહ્યું, “તું ક્યાં ચાલ્યો ગયો હતો ? હું રોજ તને યાદ કરતો હતો. ચાલ હવે આપણે બંને રમીએ.” બાળક હવે મોટો થઈ ગયો હતો. એણે આંબાને કહ્યું, “હવે મારી રમવાની ઉંમર નથી. મારે ભણવાનું છે પણ મારી પાસે ફી ભરવાના પૈસા નથી.” આંબાએ કહ્યું “તું મારી કેરીઓ લઈ જા. એ બજારમાં વેચીશ એટલે તને ઘણા પૈસા મળશે. એમાંથી તું તારી ફી ભરી આપજે.” બાળકે આંબા પરની બધી જ કેરીઓ ઉતારી લીધી અને ચાલતો થયો.


ફરીથી એ ત્યાં ડોકાયો જ નહીં. આંબો તો એની રોજ રાહ જોતો, એક દિવસ અચાનક એ આવ્યો અને કહ્યું, “હવે તો મારા લગ્ન થઈ ગયા છે. મને નોકરી મળી છે એનાથી ઘર ચાલે છે પણ મારે મારું પોતાનું ઘર બનાવવું છે એ માટે મારી પાસે પૈસા નથી.” આંબાએ કહ્યું, “ચિંતા ન કર. મારી બધી ડાળીઓ કાપીને લઈ જા. એમાંથી તારું ઘર બનાવ.” યુવાને આંબાની ડાળીઓ કાપી અને ચાલતો થયો.

Peoples Trust

कृपया अपने मोबाइल में ये करें..

कृपया अपने मोबाइल में ये करें

सिर्फ दो मिनिट लगेंगे

*किसी दुर्घटना के बाद अगर आपका मोबाइल लॉक हुआ और 
मान लो आप बेहोश हुए तो आपके सगेवालों तक खबर देर से पहुँचेगी या फिर हो सकता है पहुँचे ही नहीं*

आजकल बहुत लोग Android phone का उपयोग करते हैं
इसमें Owners Info नाम का एक ऑप्शन होता है
जो Screen Lock होने पर भी दिखाई देता है

Owners Info देखने के लिए Screen Lock 
को पासवर्ड नहीं लगता

इसके लिए Settings में जाएँ 
-> Security में जाएँ
*-> Lock screen OR Security में जाएँ*j
->Owners information ये ऑप्शन है

उसमें आपका पूरा नाम, पता, *और घर के जबाबदार
सदस्यों के नंबर टाइप करें*
यानि की घर के no. लिखे,
आपके खुद के नही लिख दे,

(पापा या मम्मी के दोनों के लिख दे)

इस सेटिंग में मात्र दो मिनिट लगते हैं

तो फिर चलिए>>>>>>
Owners Info सेट कीजिए

सजग रहें ⚠ , सतर्क रहें ⚠,  सफ़र में आनंदित रहें 
🚲🚜🚖🚘🚍🚔


आयुर्वेदिक दोहे

आयुर्वेदिक दोहे
=============
१Ⓜ
दही मथें माखन मिले,
केसर संग मिलाय,
होठों पर लेपित करें,
रंग गुलाबी आय..
२Ⓜ
बहती यदि जो नाक हो,
बहुत बुरा हो हाल,
यूकेलिप्टिस तेल लें,
सूंघें डाल रुमाल..
३Ⓜ
अजवाइन को पीसिये ,
गाढ़ा लेप लगाय,
चर्म रोग सब दूर हो,
तन कंचन बन जाय..
४Ⓜ
अजवाइन को पीस लें ,
नीबू संग मिलाय,
फोड़ा-फुंसी दूर हों,
सभी बला टल जाय..
५Ⓜ
अजवाइन-गुड़ खाइए,
तभी बने कुछ काम,
पित्त रोग में लाभ हो,
पायेंगे आराम..
६Ⓜ
ठण्ड लगे जब आपको,
सर्दी से बेहाल,
नीबू मधु के साथ में,
अदरक पियें उबाल..
७Ⓜ
अदरक का रस लीजिए.
मधु लेवें समभाग,
नियमित सेवन जब करें,
सर्दी जाए भाग..
८Ⓜ
रोटी मक्के की भली,
खा लें यदि भरपूर,
बेहतर लीवर आपका,
टी० बी० भी हो दूर..
९Ⓜ
गाजर रस संग आँवला,
बीस औ चालिस ग्राम,
रक्तचाप हिरदय सही,
पायें सब आराम..
१०Ⓜ
शहद आंवला जूस हो,
मिश्री सब दस ग्राम,
बीस ग्राम घी साथ में,
यौवन स्थिर काम..
११Ⓜ
चिंतित होता क्यों भला,
देख बुढ़ापा रोय,
चौलाई पालक भली,
यौवन स्थिर होय..
१२Ⓜ
लाल टमाटर लीजिए,
खीरा सहित सनेह,
जूस करेला साथ हो,
दूर रहे मधुमेह..
१३Ⓜ
प्रातः संध्या पीजिए,
खाली पेट सनेह,
जामुन-गुठली पीसिये,
नहीं रहे मधुमेह..
१४Ⓜ
सात पत्र लें नीम के,
खाली पेट चबाय,
दूर करे मधुमेह को,
सब कुछ मन को भाय..
१५Ⓜ
सात फूल ले लीजिए,
सुन्दर सदाबहार,
दूर करे मधुमेह को,
जीवन में हो प्यार..
१६Ⓜ
तुलसीदल दस लीजिए,
उठकर प्रातःकाल,
सेहत सुधरे आपकी,
तन-मन मालामाल..
१७Ⓜ
थोड़ा सा गुड़ लीजिए,
दूर रहें सब रोग,
अधिक कभी मत खाइए,
चाहे मोहनभोग.
१८Ⓜ
अजवाइन और हींग लें,
लहसुन तेल पकाय,
मालिश जोड़ों की करें,
दर्द दूर हो जाय..
१९Ⓜ
ऐलोवेरा-आँवला,
करे खून में वृद्धि,
उदर व्याधियाँ दूर हों,
जीवन में हो सिद्धि..
२०Ⓜ
दस्त अगर आने लगें,
चिंतित दीखे माथ,
दालचीनि का पाउडर,
लें पानी के साथ..
२१Ⓜ
मुँह में बदबू हो अगर,
दालचीनि मुख डाल,
बने सुगन्धित मुख, महक,
दूर होय

बिना पुरी बात जाने ..

लडकी ने लडके से पुछा-

क्या तुम्हारे पास मारूति कार ह?
लडका-नहीं।

लडकी -क्या तुम्हारे पास फ्लैट है?
लडका-नहीं।

लडकी-क्या तुम्हारे पास नौकरी है?
लडका-नहीं।

और

फिर ब्रक अप।

लडकी लडके को छोडकर चली गयी।

**********************************

लडका उदास हो गया
और सोचने लगा -

जब मेरे पास पाँच-पाँच
बी एम डब्लयू कार हैं
तो मुझे मारूति की क्या जरूरत ?

जब मेरे पास खुद का इतना बडा बंगला है तो मुझे फ्लैट की क्या जरुरत?

और

जब मेरे पास 500 करोड सलाना टर्नओवर का अपना बिजीनेस है और 400 लोग मेरे यहाँ नौकरी करते है तो फिर मुझे नौकरी की क्या जरूरत?

आखिर वो मुझे क्यो छोड गयी??@@


मोरल-
[1] -बिना पुरी बात
जाने जल्दीबाजी मे कोई फैसला ना करे।

[2]-सबको अपने स्टैन्डर्ड से ना परखें हो सकता है वो आपकी सोच से ज्यादा बडा हो।

મોંઘું રમકડું..........

મોંઘું રમકડું..........

મિત્રો ૫ મિનિટનો સમય કાઢીને જરૂર વાંચજો. ફેસબુક ઉપર મારી પહેલી કૃતિ મારી બહેનોને સમર્પિત ....
ઍક વખત ઍક ગામમાં સરસ મજાનો ભવ્ય મેળાનું આયોજન થયુ. આજુબાજુના ગામના માણસો પણ આ મેળામાં આવ્યા. મેળામાં અલગ અલગ વસ્તુઑ, આભૂષણોથી મેળાનું આકર્ષણ વધતું હતું.

તે મેળામાં ઍક પિતા પોતાના ૮ વર્ષના પૂત્ર અને ૧૨ વર્ષની પૂત્રી સાથે, પૂત્રની જિદ્દના કારણે ફરવા આવ્યા. પિતાની આંગળી પકડીને ભાઈ-બહેન બંન્ને મેળામાં ફરવા લાગ્યા. અનેક વસ્તુઑ અને ઍકથીઍક ચડિયાતી આભૂષણો જોઈને ભાઈ-બહેનનું મન તે વસ્તુ પર મોહિત થઈ જતું. પરંતુ, પિતાની આર્થિક સ્થિતી નબળી હોવાથી તે વસ્તુ કે ભૂષણને જોઈને જ સંતોષ અનુભવાતો. પિતા-પૂત્ર- પૂત્રી સાથોસાથ મેળામાં ફરવા લાગ્યા.
આગળ જતાં બાળકની નજર ઍક સુંદર રમકડાં ઉપર પડી. ઍ રમકડાંમાં તેની આંખ અંજાઈ ગઈ.
 તે રમકડાંને ખરીદવા માટે તેણે પિતા પાસે જિદ્દ કરી. પણ પિતાની રિસ્થિતી ઍટલી નહોતી કે પિતા તે મોંઘું રમકડું ખરીદી શકે. બાળકે તે રમકડાં પાછળ ખૂબ ધમપછાડા કર્યા. પૂત્ર રડવા લાગે છે પરંતુ પિતા ઍક આક્રોષભર્યા ઠપકાથી તે શાંત થાય છે. પિતા પુત્રને લઈને આગળ ચાલવા લાગ્યા.

પુત્રની નજર હજી પણ તે રમકડાં ઉપર ચોંટી હતી. આગળ ચાલવા લાગે છે, આગળ ચાલતાં ઍક આકર્ષક આભૂષણોથી સજ્જ દુકાન આવી. ત્યા પૂત્રીની નજર ઍક સરસ મજાંની ઝાંઝરની જોડ પર પડી. ઍકીટસે પૂત્રીની નજર ઝાંઝર પર જોતાં, પિતાને જણાયું કે પૂત્રીને કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કરતા જોઈને પિતાઍ પોતાની લાડકી દીકરીને તે ઝાંઝરની જોડ ખરીદવા ઉત્સાહથી કહ્યું. ઝાંઝર પ્રાપ્ત કરીને દીકરી ખૂબ ખુશ થઈ. દીકરીની ખુશી સાફ સાફ તેના ચહેરા પર દેખાતી હતી.

महाकाल को निर्वाण रूप कहा गया है..

महाकाल को निर्वाण रूप कहा गया है। 
बारह ज्योतिलिंग रुद्राष्टक के अंदर समाये हुए हैं। 
रुद्राष्टकम् यदि आप अपनी झोली में लेकर घूमते है। 
तब आपकी झोली में बारह ज्योतिलिंग होते है।
भगवान् शिव अष्ट मूर्ति है।रुद्राष्टक की रचना इसी के लिए हुई है।
काकभुसुण्डि जी ने आठ अपराध किये थे। इससे मुक्ति के लिए ही रुद्राष्टक है। 
अपराध हम सब करते है।रूद्राष्ट्क अपराधों से मुक्त होने के लिए 
उसकी निवृक्ति के लिए सफल साधना का साधन है।
रुद्राष्टक इंसान की राम भक्ति को दृढ़ करता है कृष्ण भक्ति को बल देता है। 
रुद्राक्षक का पाठ आह्लाद और ऊर्जा प्रदान करता है। 
रुद्राष्टक सिद्ध भी है और शुद्ध भी है। रुद्राष्टक बोले नहीं रुद्राष्टक गाएँ।

शिव भक्ति के घमण्ड में चूर काकभुशुण्डि गुरु का उपहास करने पर भगवान शंकर के शाप से अजगर बने। तब गुरु ने ही अपने शिष्य को शाप से मुक्त कराने के लिए शिव की स्तुति में रुद्राष्टक की रचना की। शिव की इस स्तुति से भक्त का मन भक्ति के भाव और आनंद में इस तरह उतर जाता है कि वह बाहरी दुनिया से मिले नकारात्मक ऊर्जा, तनाव, द्वेष, ईर्ष्या और अंह को दूर कर देता है। सरल शब्दों में यह पाठ मन की अकड़ का अंत कर झुकने के भाव पैदा करता है।

व्यावहारिक जीवन की नजर से यह कथा संदेश देती है कि जीवन में सफलता, कुशलता, धन या ज्ञान के अहं के मद में चूर होकर बड़े या छोटे किसी भी व्यक्ति का उपहास या अपमान न करें। आपके लक्ष्य प्राप्ति और सफलता में मिले किसी भी व्यक्ति के छोटे से योगदान को भी न भुलाएं और ईर्ष्या से दूर होकर पूरे बड़प्पन के साथ अपनी सफलता में शामिल करें। इससे गुरु-शिष्य ही नहीं हर रिश्ते में विश्वास और मिठास बनी रह सकती है। धार्मिक दृष्टि से यह संदेश है कि शिव किसी भी बुरे आचरण को भी सहन नहीं करते, चाहे फिर वह उनका परम भक्त ही क्यों न हो।