કુપાત્રને કરેલું દાન,..

"અપાત્રે દીયતે દાન, દાતાર નરંક નયતે"


અર્થાત, કુપાત્રને કરેલું દાન,
તેના દાતા ને નરકમાં લઇ જાય છે.

એટલા માટે દાન કરતી વેળાએ ,
દાની એ સતર્ક અને સજાગ રહેવું જોઇયે.

દાન કરતી વખતે ,
સ્થાન, કાળ અને પાત્ર ને ધ્યાન માં રાખીને દાન કરવું જોઇયે.