કાના વગર..

એક કવિઅે રાધાને કહ્યું ....

બધા જ કૃષણા પર ભજન લખે છે લાવ હું તારા પર ભજન લખું જયાં કાનાનું અેક પણ વાર નામ ન આવે....

ત્યારે રાધાઅે કવિને હસીને કહયું કે ......

અે શકય જ નથી કારણ કે
કવિરાજ તમે જ કહો
કાના વગર રાધા લખો શી રીતે ?
ર ને કાનો રા
ધ ને કાનો ધા

*એક વખત રાધા લખવા બે વખત કાનો જોઈએ !*👌👌👌👌👌