Quotes



મધ ગમે તેટલુ મીઠું હોય ,..
મધમાખી ને સાચવવા કોઈ તૈયાર નહિં  થાય....


કારણ ....
ડંખ મારવાની ટેવ...!!!

''સ્વભાવ'' ગમે તેટલો સારો હોય ...

પણ
''બીજા ને સંભળાવી દેવાની ટેવ હશે તો
કોઈ સાચવવા તૈયાર નહિ થાય...!!!